Press "Enter" to skip to content

Posts published in “જનરલ પોસ્ટ”

31 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

31 October Before independence – આઝાદી પૂર્વે 31 October 1843 Tarkanath Gangopadhyay, first realistic social novelist of Bengal, was born. બંગાળના પ્રથમ વાસ્તવિક સામાજિક નવલકથાકાર તારકનાથ ગંગોપાધ્યાયનો જન્મ. 31 October…

કલમ 243 – પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા અંગેની જોગવાઇઓ

Gaurav Chaudhry 1

કલમ 243 અંગેનો શરૂઆતી અભ્યાસ આપણે અગાઉના લેખમાં કર્યો છે. જેમાં, વધુ એક સોપાન ઉમેરતાં આજે આપણે તેનો વિશેષ વિગતથી અભ્યાસ કરીશું. ભારતીય બંધારણની આ કલમ પંચાયતી રાજને લગતી જોગવાઇઓ…

30 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

30 October Before independence – આઝાદી પૂર્વે 30 October 1883 Swami Dayanand Saraswati, founder of Arya Samaj, died in Ajmer. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું અજમેરમાં અવસાન. 30 October 1887…

અજમો – આપણા રસોડાનું ઔષધ

Pankaj Patel 0

અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી – Trachyspermum ammi), આ ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય…

અખરોટ – ઉત્તમ આહાર અને રોગોમાં ઉપયોગી ઔષધ

Pankaj Patel 2

અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો…

પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ

Gaurav Chaudhry 1

મિત્રો, બંધારણીય જોગવાઈઓ દ્વારા ભારતીય બંધારણમાં સુધારો કરવાની વ્યવસ્થા કરેલ છે. જે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલ છે. ભારતીય બંધારણના ભાગ 20 માં અનુછેદ 368માં બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કરેલી…

25 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

25 October Before independence – આઝાદી પૂર્વે 25 October 1296 Saint Gyaneshwar passed away. (Samadhee). સંત જ્ઞેનેશ્વરનું અવસાન થયું. (સમાધિ). 25 October 1932 Pearless’ investment company was established. ‘પિયરલેસ’ રોકાણ…

24 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

24 October Before independence – આઝાદી પૂર્વે 24 October 1505 Don Francis-Di-Almeda of Portugal arrived at Cochin as Viceroy of India. પોર્ટુગલના ડોન ફ્રાન્સિસ-ડી-આલ્મેડા ભારતના વાઇસરોય બની કોચીન પહોંચ્યા. 24…

ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં

Pankaj Patel 7

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…

ઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો

Pankaj Patel 0

માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.   આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…

પંચાયતીરાજ અને વિવિધ સમિતિઓ

Pankaj Patel 0

પંચાયતીરાજ ના સુધારા અને તેને લોકાભિમુખ બનાવવા જુદા જુદા સમયે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ. અને તેમની ભલામણો અનુસાર પંચાયતીરાજ માં અનેક વ્યાપક સુધારા કરવામાં આવેલ છે. જેનો આ લેખમાં…

પ્રસન્નતા અથવા આનંદ – જીવનનો મર્મ

Pankaj Patel 3

પ્રસન્નતા એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે. શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર.   પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખુલેલી…

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે

Pankaj Patel 4

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…

પંચમુખી કાર્યક્રમ અને બલવંતરાય મહેતા સમિતિ

Gaurav Chaudhry 5

ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો…

16 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

16 October આઝાદી પૂર્વેના બનાવો 16 October -1788 Maratha’s crowned Shahaalam as king of Delhi. મરાઠાઓએ શાહઆલમને દિલ્હીના રાજા તરીકે તાજ પહેરાવ્યો. 16 October -1878 Vallathol Narayana Menon, great freedom…

14 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

14 October આઝાદી પૂર્વેના બનાવો 14 October -1884 Lala Har Dayal, revolutionary, nationalist and freedom fighter, was born at Delhi. ક્રાંતિકારી, રાષ્ટ્રવાદી અને સ્વતંત્રતા સેનાની, લાલા હર દયાલનો દિલ્હી ખાતે…

13 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 0

13 October આઝાદી પૂર્વેના બનાવો 13 October -1240 Razia Sultan, first lady ruler of Delhi throne, passed away in a battle. દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક રઝીયા સુલ્તાનનું…

12 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

12 October આઝાદી પૂર્વેના બનાવો 12 October -1860 Sir Henry G W Smith, leader of British-Indian forces, passed away at the age of 73. બ્રિટિશ-ભારતીય સંરક્ષણ દળોના વડા, સર હેનરી…

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ

Gaurav Chaudhry 0

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઇતિહાસ તપાસવા આપણે સ્વતંત્રતા સમયે બંધારણ ઘડતરની પ્રક્રિયાનો ખ્યાલ મેળવીએ. બંધારણની પ્રક્રિયા: 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક…

11 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 10

11 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 11 October -1737 A violent earthquake and cyclone hit Calcutta which claimed 3,00,000 lives. ભયાનક ભૂકંપ અને ચક્રવાતે કલકત્તાને ધમરોળયું. અંદાજે 3,00,000…

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ

Pankaj Patel 2

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ પંચાયતી રાજનો વિકાસ થવામાં 1857ના સ્વાતંત્ર સંગ્રામનું મહત્વનુ યોગદાન છે. અંગ્રેજી શાસન દરમિયાન બીજા અનેક નાના મોટા વિરોધ થયેલા, પરંતુ 1857નો સ્વતંત્ર…

10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો

Pankaj Patel 10

10 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 10 October -1756 Clive sailed from Madras, to capture Calcutta, with a large naval fleet consisting of 900 European and 1500 Indian…

પંચાયતી રાજનો પૂર્વાર્ધ

Pankaj Patel 3

પંચાયતી રાજનો પૂર્વાર્ધ પંચાયતી રાજનો પૂર્વાર્ધ – આ પ્રકરણમાં આપણે પ્રાચીન સમયથી શરૂ કરી દ્વિતીય  વિશ્વયુદ્ધ સુધીનો સમયગાળો તપાસીશું. પંચાયત શબ્દ એ પંચ અને આયત પરથી ઉતરી આવેલ છે. પંચ…

9 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

9 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 9 October -1874 Nicholas Roerich, great professor, master, artist, scientist, educator, writer, designer, poet, explorer and humanitarian, was born in St. Petersburg,…

પંચાયતી રાજ – દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી

Pankaj Patel 0

મિત્રો, Zigya ગુજરીતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય, વિના મુલ્યે પૂરુ પાડે છે. આ તમામ ધોરણો અને ગુજરાત બોર્ડ, CBSE…

આત્મા – સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર

Pankaj Patel 0

આત્મા-સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર. આત્મા માટે અથવા કહો કે અંતરઆત્મા કે અંત:કરણને સમજાવવા ગ્રંથ પણ નાના પડે. અહી કેટલાક મહાનુભાવોના વિચાર દર્શાવ્યા છે. કહેવાય છે કે જે જેટલું મોટું હોય…

8 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 0

8 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 8 October -1911 Ramdas Katari, former Navy Chief, was born. ભૂતપૂર્વ નેવી ચીફ રામદાસ કાટારીનો તામિલનાડુના ચિઙ્ગ્લેપુટ ખાતે જન્મ. તેઓ ભારતીય નૌસેનાના…

7 October ભારતના ઇતિહાસના આજના મહત્વના બનાવો

Pankaj Patel 5

7 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 7 October -1586 The Mughal army entered Srinagar where ‘Khutbah’ was being recited in the name of the emperor. જ્યાં સમ્રાટના નામ…

અવસર એટલે તક opportunity

Pankaj Patel 0

  અવસર અથવા તક માટે દુનિયાભરની સંસ્કૃતિઓમાં એક વાત ખૂબ સ્પષ્ટ કહેવાઈ છે. માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી, હિન્દી કે બીજી દરેક ભાષામાં આ વાત કહેવાઈ છે. તકને ઝડપી લો,…

અજ્ઞાન સૌથી મોટું દુખ છે

Pankaj Patel 0

અજ્ઞાન વિષે જાણવાવાળા દુનિયામાં ઓછા લોકો હોય છે. કોઈ વિષયના જ્ઞાન અંગે જાણકારી મળે, પણ અજ્ઞાનની જાણકારી જાતે જ મેળવવી પડે. કેટલાક વિચારકોએ અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જાણવું…

ૐ Om અથવા પ્રણવ મૂળ મંત્ર છે

Pankaj Patel 0

ॐ Om અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે.…

સ્ટીવ જોબ્સ બિઝનેસ મેગ્નેટ અને Apple CEO કરતા પણ વિશેષ

Pankaj Patel 15

સ્ટીવ જોબ્સ ને આખી દુનિયા ઓળખે છે. 5 October 2011 ના દિવસે તેઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા. પણ દુનિયાને તેમના 56 વર્ષના  જીવનમાંથી ઘણુબધું શીખવા મળે અને લાંબા સમય…

અહિંસા પરમો ધર્મ મહાવીરથી લઈ ગાંધી સુધી

Pankaj Patel 0

અહિંસા પરમ ધર્મ છે. આ ભારતીય તત્વજ્ઞાન ભાગવદગીતા અને મહાવીરનો સંદેશ છે. ગાંધીજી પણ એ જ કહે છે. આપણા વિચારોમાં અને વર્તનમાં એ પ્રતિબિંબ પડે તો સમજવું કે શાંતિનો માર્ગ…

શ્રીફળ નારિયેળ અથવા Coconut

Pankaj Patel 0

શ્રીફળ, નારિયેળ કે અંગ્રેજીમાં Coconut એ દરેક શુભ કાર્યમાં વપરાતું ફળ છે. નારિયેળનુ વૃક્ષ, તેના ફળ, પાંદડાં, થડ અને મૂળ એમ બધા ભાગો ઉપયોગમાં આવે છે, તેથી તે એક રીતે…

મેડિકલ અભ્યાસ અને ગુજરાતી વિદ્યાર્થીઓ

Pankaj Patel 0

મેડિકલ અભ્યાસ ક્ષેત્રે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અગાઉ કરતાં જુદી સ્થિતિ ઊભી થઈ છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓમાં મેડિકલનું આકર્ષણ અગાઉ કરતાં પણ વધ્યું છે. કારણો સ્પષ્ટ છે. સારી આવક,…