Press "Enter" to skip to content

Posts published by “Pankaj Patel”

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है।
Follow his work at www.zigya.com

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત

Pankaj Patel 0

ભારતની આઝાદી પહેલાં યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંત નું પ્રતિપાદન થયું. મોટેભાગે ગાંધીજી અને ગાંધી વિચારસરણીને અનુસરનારા લોકોએ આપણા દેશમાં આ સિદ્ધાંતની અમલવારી માટે પ્રયત્નો કર્યા. સરળ ભાષામાં…

યુવા ભારત – સમસ્યા અને શક્યતાઓ

Pankaj Patel 0

  126 કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે.…

કુપોષણ – વિકાસની ભીતરમાં સચ્ચાઈ

Pankaj Patel 0

  વિશ્વ આજે પ્રગતિના પંથે છે. વિકાસની આંધળી દોટમાં દુનિયાના તમામ દેશો આંધળા બની ગયા છે. વિનાશક શસ્ત્રો અને નવી નવી ટેકનોલોજી એ આજે મુખ્ય માંગ છે. સુપરફાસ્ટ મોબાઈલ અને સુપરફાસ્ટ…

उड़ान ज़िन्दगी की

Pankaj Patel 0

हर दिन सुबह-सुबह अख्बार या TV देखते वक्त कुछ ना कुछ सुविचार देखने या पढने मे आते है। वैसे तो हर लिखनेवाला उस विचार को समाज मे अनुकरण मे लाने हेतु…

વાઘ બચાવો

Pankaj Patel 0

વિશ્વમાં ઔદ્યોગિકરણ એ સામાજિક, આર્થિક અને રાજકીય બદલાવનું અગત્યનું પરિબળ બનેલું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. જેના પરિણામે વિશ્વ મધ્યયુગીન વ્યવસ્થામાંથી આધુનિક કાળમાં પ્રવેશ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉપનિવેશવાદ વિકસ્યો.…

અપંગ – મારી પણ બને ઓળખ

Pankaj Patel 0

આપણા સમાજમાં એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં અપંગ વ્યક્તિઓએ અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આમ તો એવું કહેવાય છે કે જેને એક અંગમા ખોડ હોય તેને કુદરત…

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…

डॉ. कलाम – जनताके राष्ट्रपति

Pankaj Patel 0

डॉ. कलाम, जनता के राष्ट्रपति या मिसाईल मैन  जैसे नाम से हमारे देश का बच्चा बच्चा जिन्हें जानता है, वैसे कलाम साहब का जन्म तमिलनाडु के रामेश्वरम में  हुआ था ।…

અડાલજની વાવ – Adalaj ni Vav

Pankaj Patel 0

અડાલજની વાવ જ નહીં બધા જ અગત્યના પ્રવાસન મથકો માટે કહી શકાય કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો વિકાસ અને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં શરૂઆતના સમયમાં દૂર્લક્ષ સેવવામાં આવેલું. ગુજરાતની બાજુમાં રાજસ્થાન અને…

કારગીલ વિજય દિવસ

Pankaj Patel 1

કારગીલ વિજય દિવસ એટલે કે 26 જુલાઈએ કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી થયેલ ઘૂસણખોરીને…

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,તદપિ અર્થ નવ સરે. મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

Pankaj Patel 0

યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિ દયારામે અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. આપણા જીવનમાં આપણને ક્યારેક એવી ઘણી બધી વસ્તુઓ મળી…

આદ્ય કવિ નરસિંહ મહેતા

Pankaj Patel 0

  વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ…

હિમ્મત – Courage

Pankaj Patel 0

  માણસ મોટે ભાગે શરીરથી કામ કરે છે, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા મનમાંથી મળે છે. હિમ્મત એટલે કાંઈક કરી શકવાની મારામાં ક્ષમતા  છે તેવી માનસિક સજ્જતા.  આધળુકીયું, અવિચારી કાર્ય કરવાની…

ચંદ્રશેખર આઝાદ

Pankaj Patel 0

  ચંદ્રશેખર આઝાદ એ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કદી ના ભૂલી શકાય એવું નામ છે. ક્રાંતિવીર તરીકે તેઓએ અંગ્રેજોનો સામનો કરવામાં અને માભોમની મુક્તિ માટે જીવન અને મરણ બન્ને ન્યોછાવર કર્યા.…

સહકાર – હ્રદયથી

Pankaj Patel 0

  સહકાર ની આજે વાત કરીએ તે પહેલા જાણીએ કે, આજનો સમય સ્પર્ધાનો છે. દરેકને બીજાથી આગળ નીકળી જવું છે. આગળ નીકળવા મહેનત કરો એ સારું છે. પણ આજે પેલી…

દ્રષ્ટિકોણ – જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

Pankaj Patel 0

આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે…

NEET – વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Pankaj Patel 0

મિત્રો, NEET અંગે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. સાંપ્રત સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં કેટલાંક અગત્યના સમાચારો છે. જેનાથી તમને માહિતગાર કરવાનું મન છે. આપ વિદ્યાર્થી કે વાલી અથવા શિક્ષક ન પણ…

ગૂરૂપૂર્ણિમા

Pankaj Patel 0

गुरु ब्रम्हा गुरु विष्णू, गुरुः देवो महेश्वरा | गुरु शाक्षात परब्रम्हा, तस्मै श्री गुरुवे नमः || ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો…

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે

Pankaj Patel 1

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી,…

લોકસત્તા – સાચા અર્થમાં

Pankaj Patel 0

આજે દુનિયાના દેશોમાં મહદ્અંશે લોકશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. મોટા દેશ તરીકે ચીનને બાદ કરીએ તો સામ્યવાદી શાસનપ્રણાલી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે સામ્યવાદમાં પણ લોકશાહી અમૂક અંશે હોય જ…

ઈરાક યુદ્ધ નવા સંદર્ભે

Pankaj Patel 0

  તાજેતરના દિવસોમાં ઈંગ્લેન્ડ એટલે કે ગ્રેટ બ્રિટનમાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાનો જનમત લેવાઈ ગયો. તેના સંદર્ભે ચાલું વડાપ્રધાન ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બ્રિટિશ ઈતિહાસની બીજી મહિલા વડાપ્રધાન…

ઉમાશંકર જોષી

Pankaj Patel 0

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી…

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય

Pankaj Patel 2

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ…

આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે

Pankaj Patel 0

  આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અથવા કહો કે, કોઈ પણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે. ગાંધીજી આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશ…

બાળકો ની કુદરતી શક્તિઓને ખીલવાની તક આપો

Pankaj Patel 0

  બાળકો ના  વિકાસ અને તેમની આંતરિક શક્તિઓના વિકાસ અંગે દુનિયામાં મહાન ચિત્રકાર તરીકે ગણાતાં પાબલો પિકાસો કે જે સ્પેન દેશના વતની હતા અને 90 કરતાં વધારે વર્ષોની યશશ્વી ઉંમર પછી…

વિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ

Pankaj Patel 0

  વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની…

શિક્ષણ થકી વિકાસ

Pankaj Patel 0

  શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ…

કલાપી

Pankaj Patel 0

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’…

વિજ્ઞાન વરસાદ નું

Pankaj Patel 0

દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે…

બાળક બન્યું મા-બાપનું રોબોટ !!!!!!

Pankaj Patel 0

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ આવશ્યક પણ છે. આખી દુનિયામાં જેમ પરિવર્તન આવે છે તેવી જ રીતે આપણા ભારતીય સમાજની તાસીર બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળનું શિક્ષણ…

રથયાત્રા – ઉલ્લાસનું પર્વ

Pankaj Patel 0

આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરના અનેક મંદિરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ ગુજરાત અને તેમાંય અમદાવાદ માટે આ પ્રસંગ અન્ય કોઈ પ્રસંગો કરતાં અનેરો હોય છે. આપણા મંદિરો ભવ્યતા અને…

ક.મા.મુનશી – K.M.Munshi

Pankaj Patel 2

મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા…

વરસાદી પાણી નો સંગ્રહ – Rain water harvesting

Pankaj Patel 0

વરસાદી પાણી નું દરેક ટિંપૂ એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. તેથી દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ.…

સત્યના પ્રયોગો અથવા આત્મકથા – ગાંધીજી

Pankaj Patel 0

ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા એટલે સત્યના પ્રયોગો કે આત્મકથા. આ પુસ્તકને ગાંધીજીની આત્મકથા કહેવામાં આવે છે, કારણ કે ગાંધીજીએ પોતાના વ્યક્તિગત અનુભવો અને તેમના…

પોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ

Pankaj Patel 1

ગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિકસિત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા.…

અલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ

Pankaj Patel 0

વહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત…

સમય એ સફળતાની ચાવી છે

Pankaj Patel 0

સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…

સપના જોવાનું ક્યારેય ના છોડો

Pankaj Patel 0

દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…

zigya ગુજરાત : online ગુજરાત બોર્ડ નો અભ્યાસક્રમ ગણતરીના દિવસોમાં શરુ થશે

Pankaj Patel 0

zigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે…

નર્મદ : શૌર્યરસના કવિ

Pankaj Patel 0

જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !   આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…

પ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી

Pankaj Patel 0

પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…

કંડલા : ભારતનું અતિમહત્વનું બંદર

Pankaj Patel 4

ગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના…

રાણકી વાવ : પાટણ

Pankaj Patel 0

ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ)  એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના…

સફળતા સમર્પણને અનુસરે છે

Pankaj Patel 0

સફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ…

પ્રયાસ કરવાનો ક્યારેય ના છોડો

Pankaj Patel 0

જીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે…

વિશ્વ યોગ દિવસ : 21 જૂન

Pankaj Patel 1

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ  એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ…

સાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ

Pankaj Patel 2

આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક…

આત્મવિશ્વાસ : I can do

Pankaj Patel 0

આત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને…

ચાંપાનેર : પાવાગઢ

Pankaj Patel 0

ચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો…

ઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”

Pankaj Patel 2

આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…