Press "Enter" to skip to content

Posts published in “જનરલ પોસ્ટ”

લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન 2 October

Pankaj Patel 4

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા. તેમનો જન્મ 2 ઓકટોબર 1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થયો હતો. મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મ તિથી એક સાથે આવે…

લાર્જ હેડ્રોન કોલાઇડર LHC Large Hadron Collider

Pankaj Patel 0

લાર્જ હેડ્રોન કોલાઇડર અથવા LHD એ સામાન્ય સમજ માટે શક્તિશાળી કણોની અથડામણ કરીને ભૌતિક વિજ્ઞાનના વણઉકલ્યા રહસ્યો સમજવાનો એક પ્રયોગ ગણી શકાય. આ દુનિયાનો સૌથી મોટો અને મોઘો પ્રયોગ છે.…

ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂન Indian Military Academy

Pankaj Patel 0

ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનની સ્થાપના 1 October 1932 ના દિવસે કરવામાં આવેલી. આ સંસ્થા દેશની સર્વોત્તમ સૈન્ય અધિકારીઓની પ્રશિક્ષણ સંસ્થા છે.   ઇતિહાસ: 1930 ની ગોળમેજી પરિષદમાં થયેલી ભલામણ અનુસાર…

સુપ્રભાત સારા વિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુપ્રભાત – સારા વિચારો સાથે: આજ કાલ આપણે બધા સોશિયલ મીડિયા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહીએ છીએ. પહેલા લોકો સવારની શરૂઆત માં-બાપ કે ઇષ્ટદેવના દર્શનથી કરતાં. હવે જાગતાની સાથે…

પુસ્તક જ્ઞાનની પરબ છે

Pankaj Patel 5

પુસ્તક જ્ઞાનની પરબ છે. આ એક હિન્દીની કહેવત છે. પુસ્તકનું મહત્વ દુનિયાની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે. નામી – અનામી અનેક મહાનુભાવો પોતાના જીવનના અનુભવના નિચોડ સ્વરૂપે લખેલા…

સોમનાથ જ્યોતિર્લિંગોમાં પ્રથમ Somnath Mahadev

Pankaj Patel 1

સોમનાથ – સનાતન કાળથી આસ્થાનું પ્રતિક સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળમાં આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12  પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ…

પંડિત દીનદયાલ ઉપાધ્યાય Pandit Dindayal Upadhyay

Pankaj Patel 3

  પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતીય વિચારક, સમાજસેવક અને રાજકારણી તરીકે જાણીતા છે. મથુરા પાસે ચંદ્રભાણ નામના ગામે 24 September 1916 ના રોજ તેમનો જન્મ થયેલો. ભારતીય જનસંઘના નેતા અને પછીથી…

અક્ષરધામ મંદિર હુમલો 2002

Pankaj Patel 5

અક્ષરધામ મંદિર એ ગાંધીનગરની ઓળખ છે. 2002 ના વર્ષની ઘણી બધી યાદો ગુજરાત અને દેશ માટે દુખદ છે. 24 September 2002 ના દિવસે થયેલો આતંકી હુમલો દેશના જધન્ય હુમલા પૈકી…

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન

Pankaj Patel 0

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન – સમય, વક્ત, ટાઈમ, આ બધા શબ્દો નહીં ગ્રંથો છે. સમયને સાચવી જાણીએ તો સમય આપણને સાચવે. સમય માટે ઘણું બધુ કહેવાયું છે. તે…

માઈકલ ફેરાડે વીજળીનો શોધક Michael Faraday

Pankaj Patel 2

22 September: માઈકલ ફેરાડે નો જન્મ 22 સપ્ટેમ્બર 1791 ના દિવસે લંડનના પરા વિસ્તારમાં થયો હતો. આધુનિક જીવનને આધુનિક બનાવનાર વીજળી (electricity) ના શોધક તરીકે ફેરાડેના આપણે સૌ હમેશાં ઋણી…

20 September નારાયણ ગુરુ નિર્વાણ દિન Narayan Guru Nirvan Din

Pankaj Patel 1

20 September:  એ દક્ષિણના પ્રખ્યાત સંત નારાયણ ગુરુનો નિર્વાણ દિન છે.  1928 ની 20 September ના દિવસે  તેમણે દેહ ત્યાગ કરેલો. તેઓ ગુરુ ‘નાનુ’ તરીકે પણ જાણીતા છે. કન્યાકુમારી જિલ્લાના…

दो बाते जिंदगी की Do baate jindagi ki

Pankaj Patel 5

दो बाते जिंदगी की: ये किसी की रचनाए नहीं है। जीवन की सच्चाई काव्यात्मक तरीके से प्रस्तुत की गई है। पूरी सभ्यता अपने विकास के साथ कुछ ज्ञान प्राप्त करती…

ઓપરેશન પોલો અને હૈદરાબાદનો ભારતમાં વિલય

Pankaj Patel 5

ઓપરેશન પોલો: એ નિઝામ શાસીત હૈદરાબાદ સામેની લશ્કરી કાર્યવાહીનું નામ છે. અન્યત્ર એ ‘પોલીસ પગલાં’ તરીકે પણ ઓળખાય છે. 17 September 1948 ના દિવસે હૈદરાબાદ શરણે આવ્યું. આમ, આ દિવસે…

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…

16 September એમ એસ સુબ્બુલક્ષ્મીનો જન્મ દિવસ

Pankaj Patel 1

16 September એ ભારતીય સંગીત પ્રેમીઓ માટે વિશિષ્ટ દિવસ છે. ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોચડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ આ દિવસે થયો હતો. 16/09/1916 ના દિવસે મદુરાઈમાં તેમનો…

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો…

15 September એન્જિનીયર દિવસ

Pankaj Patel 0

15 September એ ભારતમાં એન્જિનીયર દિવસ તરીકે ઉજવાય છે. 1861 ની 15મી સપ્ટેમ્બરે ભારતના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ થયેલો અને તેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. તત્કાલિન મૈસૂર…

आचार्य चाणक्य के पथदर्शक सूत्र chanakya ke sutra

Pankaj Patel 1

आचार्य चाणक्य के पथदर्शक सूत्र – सब को ज्ञात ही है की महान विचारक, राजनीतिज्ञ चाणक्य ने सहस्त्राब्दिओ पहले भारतवर्ष के सबसे महान साम्राज्य के निर्माण मे महत्वपूर्ण भूमिका निभाई…

ગાંધીજી ની નજરે Quot Of Mahatma Gandhi 2

Pankaj Patel 0

ગાંધીજી ની નજરમાં અથવા દ્રષ્ટિએ કયા ગુણ કેવા હોવા જોઈએ તે તેમના કહેલાં ઉચ્ચારણોમાથી જાણી શકાય છે. અહી તેમના 5 અવતરણો મૂકેલા છે. જે આપ ઇચ્છો તો શેર પણ કરી…

મહાત્મા ગાંધી ની નજરે Quote Of Mahatma Gandhi

Pankaj Patel 5

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના…

ક્ષમતા અનુસાર વર્તો Act As Per Your Strength

Pankaj Patel 2

ક્ષમતા સંદર્ભે ચાણક્યએ ખૂબ સરસ સૂત્રો આપ્યા છે અને આજે પણ એ એટલા જ પ્રસ્તુત છે. સમયની સાથે દુનિયા બદલાતી જાય છે. વિશ્વ હમેશાં પરિવર્તનશીલ હોય જ છે. આમ છતાં…

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે.

Pankaj Patel 0

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે. સફળતાના સંદર્ભે ચાણક્યનું આ સૂત્ર વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Success is a PATH not a DESTINATION’ અને એનો અર્થ…

શીખવા ની ટેવ પાડો – ચાણક્ય

Pankaj Patel 2

ચાણક્ય ના અનેક સૂત્રો અને ઉક્તિઓ આપણે હમેશાં ક્વોટ કરતાં હોઈએ છીએ. એવું જ ખૂબ પ્રચલિત ક્વોટ છે, “જીવનનો એક પણ દિવસ કઈક નવું, સારું અને ઉપયોગી શીખ્યા વગર પસાર…

खुशियों के गुब्बारे – एक प्रेरणादायी कहानी

Pankaj Patel 3

गुब्बारे खुशियों के प्रतीक होते है, इसी लिए ये कहानी का नाम गुब्बारों पर रखा है| एक बार पचास लोगों का ग्रुप किसी मीटिंग में हिस्सा ले रहा था। मीटिंग…

11 August એટલે ખુદીરામ બોઝની શહીદી તારીખ

Pankaj Patel 1

11 August એટલે ખુદીરામ બોઝની શહીદી તારીખ. મહાન ક્રાંતિવીર ખુદીરામ બોઝ આપણને શીખવાડી ગયા કે માં-ભોમને ખાતર સર્વસ્વ અર્પણ કરી દેવાની તૈયારી હોય તો મહાન થવા ઉમરના વર્ષો ખર્ચવાની જરૂર…

8 August 1942 – ‘હિન્દ છોડો’ આંદોલનની શરૂઆત

Pankaj Patel 0

8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મૂંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે…

NEET ગુજરાતી પરિક્ષાની તૈયારી

Pankaj Patel 2

NEET ગુજરાતી પરીક્ષા એટલે ધોરણ 12 પછી મેડિકલ અને પેરા મેડિકલ અભ્યાસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા. એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને તેવી જ રીતે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની જરૂરિયાત…

Board Toppers Paper standard 10 Science [બોર્ડ ટોપર્સ પેપર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલૉજી]

Pankaj Patel 2

બોર્ડ ટોપર્સ પેપર અને ઉત્તરવહી એ ગુજરાત બોર્ડમાં ઉત્તમ પરીણામ મેળવેલ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની તેમના હસ્તાક્ષરમાં ઝેરોક્ષ છે. Zigya Blog દ્વારા વર્ષ 2015ની બોર્ડ ટોપર્સ ની ઉત્તરવહી અહીં આપવામાં આવેલ છે…

Hindi Kaksha 8 Prasnottar [हिन्दी कक्षा 8]

Dinesh Patel 0

ધોરણ 8 એ પ્રાથમિક શિક્ષણનું છેલ્લું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો…

Gujarati Dhoran 9 Prasnottar [ગુજરાતી ધોરણ 9]

Dinesh Patel 0

ગુજરાતી ધોરણ 9 એ ગુજરાત બોર્ડની માન્યતા પ્રાપ્ત ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ ભાષા અથવા મુખ્ય ભાષા તરીકે ભણાવાતો વિષય છે. બાળકો માટે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, જ્યારે અહીં તો માતૃભાષાનો…

Gujarati Dhoran 8 Prasnottar [ધોરણ 8 ગુજરાતી]

Dinesh Patel 3

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ 8 એ પ્રાથમિક વિભાગનું છેલ્લું વર્ષ ગણાય છે. વર્તમાન સમયમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો તેમજ સમગ્ર શિક્ષણ-પ્રક્રિયામાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ મુખ્યત્વે…

Ganit Dhoran 10 Prasnottar [ગણિત ધોરણ 10]

Dinesh Patel 0

પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધીને ધોરણ 10 ના ગણિતનો અભ્યાસક્રમ જુએ ત્યારે સ્વાભાવિક રીતે તેને નવીનતા લાગે. આ નવીનતા કુતુહલ પ્રેરે. કેટલાક આ બદલાવને સામાન્ય ગણે જ્યારે…

Ganit Dhoran 9 Prasnottar [ગણિત ધોરણ 9]

Dinesh Patel 3

પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધીને ધોરણ 9 ના ગણિતનો અભ્યાસક્રમ જુએ ત્યારે સ્વાભાવિક રીતે તેને નવીનતા લાગે. આ નવીનતા કુતુહલ પ્રેરે. કેટલાક આ બદલાવને સામાન્ય ગણે જ્યારે…

Ganit Dhoran 8 Prasnottar [ગણિત ધોરણ 8]

Dinesh Patel 0

પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધીને ધોરણ 8 ના ગણિતનો અભ્યાસક્રમ જુએ ત્યારે સ્વાભાવિક રીતે તેને નવીનતા લાગે. આ નવીનતા કુતુહલ પ્રેરે. કેટલાક આ બદલાવને સામાન્ય ગણે જ્યારે…

Vigyan ane Technology Dhoran 8 Prasnottar [વિજ્ઞાન અને ટેક્નોલૉજી ધોરણ 8]

Dinesh Patel 0

ધોરણ 8 એ પ્રાથમિક શિક્ષણનું છેલ્લું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો…

[Vigyan ane Technology] [વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 9]

Dinesh Patel 2

ધોરણ 9 એ બોર્ડ પરીક્ષાના અગાઉનું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો…

[Samajik Vigyan Dhoran 8] [સામાજિક વિજ્ઞાન ધોરણ 8]

Dinesh Patel 2

ગુજરાત બોર્ડ ના અભ્યાસક્રમમાં ધોરણ 8 એ પ્રાથમિક વિભાગનું છેલ્લું વર્ષ ગણાય છે. પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો તેમજ સમગ્ર શિક્ષણ-પ્રક્રિયામાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ મુખ્યત્વે જે-તે…

Samajik Vigyan Dhoran 9 Prasnottar [સામાજીક વિજ્ઞાન ધોરણ 9]

Dinesh Patel 0

ગુજરાત બોર્ડ ના અભ્યાસક્રમમાં ધોરણ 9 એ આમ જોવા જતાં માધ્યમિકનું પ્રથમ વર્ષ અને બોર્ડ પરીક્ષાના અગાઉનું વર્ષ ગણાય. મોટે ભાગે જ્યારથી પ્રાઈમરીમાં ધોરણ 8 ચાલુ થયું છે ત્યારથી ઘણા…

Ganit Dhoran 11 [ગણિત ધોરણ 11]

Dinesh Patel 1

ગણિત ધોરણ 11 એ માત્ર વિદ્યાર્થી જીવન માટે જ નહીં, પણ જીવતરનું ઘણતર કરવા માટે પણ અગત્યનો વિષય છે. ધોરણ 11 અને ધોરણ 12 એ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ગણાય છે…

Rasayan Vigyan Dhoran 11 [રસાયણવિજ્ઞાન ધોરણ 11]

Dinesh Patel 0

ધોરણ 1 થી 10 અને ધોરણ 11 અને 12 બંન્ને મુળભૂત રીતે જુદી લાક્ષણિકતા ધરાવે છે. તેથી જ ધોરણ 11 અને 12 ને ઉચ્ચત્તર માધ્યમિકમાં સમાવવામાં આવેલ છે. સામાન્ય રીતે…

Jiv Vigyan Dhoran 11 [જીવવિજ્ઞાન ધોરણ 11]

Dinesh Patel 0

ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહમાં હવે અગાઉની જેમ સિમેસ્ટર પદ્ધતિ અમલમાં રહેલ નથી. આ સંજોગોમાં હવેથી અગાઉના સિમેસ્ટર 1 અને 2 સંયુક્ત રીતે ધોરણ 11 ગણાશે. જે હવે તો બધાની…

Samajik Vigyan Dhoran 10 [સામાજિક વિજ્ઞાન ધોરણ 10]

Dinesh Patel 1

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ 10 એ બોર્ડ પરીક્ષાનું વર્ષ છે. અન્ય બોર્ડની જેમ ગુજરાત બોર્ડમાં પણ ધોરણ 10નું પરિણામ એ આગાળના અભ્યાસ કરવા માટે Science, Commerce, Arts જેવા ક્ષેત્રોમાંથી પસંદગી…

Vigyan ane Technology Dhoran 10 [વિજ્ઞાન અને ટેકનોલૉજી ધોરણ 10]

Dinesh Patel 0

ધોરણ 10 એ બોર્ડની પરીક્ષાનું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 9 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો હાવ…

Rasayan Vigyan Dhoran 12 Prasnottar [રસાયણવિજ્ઞાન ધોરણ 12]

Dinesh Patel 0

ધોરણ 1 થી 10 અને ધોરણ 11 અને 12 બંન્ને મુળભૂત રીતે જુદી લાક્ષણિકતા ધરાવે છે. તેથી જ ધોરણ 11 અને 12 ને ઉચ્ચત્તર માધ્યમિકમાં સમાવવામાં આવેલ છે. સામાન્ય રીતે…

Bhautik Vigyan Dhoran 12 Prashnottar [ ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 ]

Dinesh Patel 8

ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 [Bhautik Vigyan Dhoran 12] એ માત્ર બોર્ડ પરીક્ષા માટે જ નહી પરંતું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અગત્યનો વિષય છે. ધોરણ 12 Science ની A, B અને AB…

Jiv Vigyan Dhoran 12 Prasnottar [ જીવવિજ્ઞાન ધોરણ 12 ] – Gujarat Board GSEB

Dinesh Patel 2

જીવવિજ્ઞાન ધોરણ 12 (Jiv Vigyan Dhoran 12) માટે આગામી વર્ષ 2018-19 થી ગુજરાતમાં CBSE અભ્યાસક્રમના ગુજરાતી ભાષાંતરવાળા પાઠ્યપુસ્તકો ઉપયોગમાં લેવાનું નક્કી થયેલ છે અને આ અંગેની ગણી-ખરી પ્રક્રિયા પૂર્ણ થઈ…

NEET પરીક્ષા અને ગુજરાતી વિદ્યાર્થીઓ

Pankaj Patel 0

NEET પરીક્ષા એ મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા છે એ હવે ગુજરાતી વિદ્યાર્થી જ નહીં સૌ કોઈ જાણતું થઈ ગયું છે. કેટલાક વર્ષ અગાઉ ગુજરાતમાં GUJCET…

ઇન્ટરનેટથી શિક્ષણ : આજની જરૂરિયાત

Pankaj Patel 0

ઇન્ટરનેટથી શિક્ષણ ને સમજવા થોડુક પાછળથી વિચારીએ. આપણે જાણીએ છીએ કે પરીવર્તન સંસારનો નિયમ છે. એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું.…