Press "Enter" to skip to content

Posts published in “Gujarati Posts”

10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો

Pankaj Patel 10

10 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 10 October -1756 Clive sailed from Madras, to capture Calcutta, with a large naval fleet consisting of 900 European and 1500 Indian…

પંચાયતી રાજનો પૂર્વાર્ધ

Pankaj Patel 3

પંચાયતી રાજનો પૂર્વાર્ધ પંચાયતી રાજનો પૂર્વાર્ધ – આ પ્રકરણમાં આપણે પ્રાચીન સમયથી શરૂ કરી દ્વિતીય  વિશ્વયુદ્ધ સુધીનો સમયગાળો તપાસીશું. પંચાયત શબ્દ એ પંચ અને આયત પરથી ઉતરી આવેલ છે. પંચ…

Inspirational Quote हिन्दी में

Pankaj Patel 0

Inspirational Quote हिन्दी में Inspirational Quote हिन्दी में लिखना मेरे लिए सामान्य नहीं है। क्योकि मै ज़्यादातर गुजराती मे लिखता हूं। पर कुछ बाते किसी खास भाषा मे ही सही…

9 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

9 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 9 October -1874 Nicholas Roerich, great professor, master, artist, scientist, educator, writer, designer, poet, explorer and humanitarian, was born in St. Petersburg,…

પંચાયતી રાજ – દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી

Pankaj Patel 0

મિત્રો, Zigya ગુજરીતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય, વિના મુલ્યે પૂરુ પાડે છે. આ તમામ ધોરણો અને ગુજરાત બોર્ડ, CBSE…

આત્મા – સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર

Pankaj Patel 0

આત્મા-સૌથી સૂક્ષ્મ સૌથી ઉપર. આત્મા માટે અથવા કહો કે અંતરઆત્મા કે અંત:કરણને સમજાવવા ગ્રંથ પણ નાના પડે. અહી કેટલાક મહાનુભાવોના વિચાર દર્શાવ્યા છે. કહેવાય છે કે જે જેટલું મોટું હોય…

8 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો

Pankaj Patel 0

8 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 8 October -1911 Ramdas Katari, former Navy Chief, was born. ભૂતપૂર્વ નેવી ચીફ રામદાસ કાટારીનો તામિલનાડુના ચિઙ્ગ્લેપુટ ખાતે જન્મ. તેઓ ભારતીય નૌસેનાના…

7 October ભારતના ઇતિહાસના આજના મહત્વના બનાવો

Pankaj Patel 5

7 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો. 7 October -1586 The Mughal army entered Srinagar where ‘Khutbah’ was being recited in the name of the emperor. જ્યાં સમ્રાટના નામ…

અવસર એટલે તક opportunity

Pankaj Patel 0

  અવસર અથવા તક માટે દુનિયાભરની સંસ્કૃતિઓમાં એક વાત ખૂબ સ્પષ્ટ કહેવાઈ છે. માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી, હિન્દી કે બીજી દરેક ભાષામાં આ વાત કહેવાઈ છે. તકને ઝડપી લો,…

અજ્ઞાન સૌથી મોટું દુખ છે

Pankaj Patel 0

અજ્ઞાન વિષે જાણવાવાળા દુનિયામાં ઓછા લોકો હોય છે. કોઈ વિષયના જ્ઞાન અંગે જાણકારી મળે, પણ અજ્ઞાનની જાણકારી જાતે જ મેળવવી પડે. કેટલાક વિચારકોએ અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જાણવું…

ૐ Om અથવા પ્રણવ મૂળ મંત્ર છે

Pankaj Patel 0

ॐ Om અથવા પ્રણવ ભારતીય મૂળના ધર્મો હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે. ૐને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે.…

સ્ટીવ જોબ્સ બિઝનેસ મેગ્નેટ અને Apple CEO કરતા પણ વિશેષ

Pankaj Patel 15

સ્ટીવ જોબ્સ ને આખી દુનિયા ઓળખે છે. 5 October 2011 ના દિવસે તેઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા. પણ દુનિયાને તેમના 56 વર્ષના  જીવનમાંથી ઘણુબધું શીખવા મળે અને લાંબા સમય…

અહિંસા પરમો ધર્મ મહાવીરથી લઈ ગાંધી સુધી

Pankaj Patel 0

અહિંસા પરમ ધર્મ છે. આ ભારતીય તત્વજ્ઞાન ભાગવદગીતા અને મહાવીરનો સંદેશ છે. ગાંધીજી પણ એ જ કહે છે. આપણા વિચારોમાં અને વર્તનમાં એ પ્રતિબિંબ પડે તો સમજવું કે શાંતિનો માર્ગ…

શ્રીફળ નારિયેળ અથવા Coconut

Pankaj Patel 0

શ્રીફળ, નારિયેળ કે અંગ્રેજીમાં Coconut એ દરેક શુભ કાર્યમાં વપરાતું ફળ છે. નારિયેળનુ વૃક્ષ, તેના ફળ, પાંદડાં, થડ અને મૂળ એમ બધા ભાગો ઉપયોગમાં આવે છે, તેથી તે એક રીતે…

મેડિકલ અભ્યાસ અને ગુજરાતી વિદ્યાર્થીઓ

Pankaj Patel 0

મેડિકલ અભ્યાસ ક્ષેત્રે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અગાઉ કરતાં જુદી સ્થિતિ ઊભી થઈ છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓમાં મેડિકલનું આકર્ષણ અગાઉ કરતાં પણ વધ્યું છે. કારણો સ્પષ્ટ છે. સારી આવક,…

લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન 2 October

Pankaj Patel 4

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા. તેમનો જન્મ 2 ઓકટોબર 1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થયો હતો. મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મ તિથી એક સાથે આવે…

લાર્જ હેડ્રોન કોલાઇડર LHC Large Hadron Collider

Pankaj Patel 0

લાર્જ હેડ્રોન કોલાઇડર અથવા LHD એ સામાન્ય સમજ માટે શક્તિશાળી કણોની અથડામણ કરીને ભૌતિક વિજ્ઞાનના વણઉકલ્યા રહસ્યો સમજવાનો એક પ્રયોગ ગણી શકાય. આ દુનિયાનો સૌથી મોટો અને મોઘો પ્રયોગ છે.…

ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂન Indian Military Academy

Pankaj Patel 0

ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનની સ્થાપના 1 October 1932 ના દિવસે કરવામાં આવેલી. આ સંસ્થા દેશની સર્વોત્તમ સૈન્ય અધિકારીઓની પ્રશિક્ષણ સંસ્થા છે.   ઇતિહાસ: 1930 ની ગોળમેજી પરિષદમાં થયેલી ભલામણ અનુસાર…

સુપ્રભાત સારા વિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુપ્રભાત – સારા વિચારો સાથે: આજ કાલ આપણે બધા સોશિયલ મીડિયા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહીએ છીએ. પહેલા લોકો સવારની શરૂઆત માં-બાપ કે ઇષ્ટદેવના દર્શનથી કરતાં. હવે જાગતાની સાથે…

પુસ્તક જ્ઞાનની પરબ છે

Pankaj Patel 5

પુસ્તક જ્ઞાનની પરબ છે. આ એક હિન્દીની કહેવત છે. પુસ્તકનું મહત્વ દુનિયાની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે. નામી – અનામી અનેક મહાનુભાવો પોતાના જીવનના અનુભવના નિચોડ સ્વરૂપે લખેલા…

સોમનાથ જ્યોતિર્લિંગોમાં પ્રથમ Somnath Mahadev

Pankaj Patel 1

સોમનાથ – સનાતન કાળથી આસ્થાનું પ્રતિક સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળમાં આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12  પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ…

પંડિત દીનદયાલ ઉપાધ્યાય Pandit Dindayal Upadhyay

Pankaj Patel 3

  પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતીય વિચારક, સમાજસેવક અને રાજકારણી તરીકે જાણીતા છે. મથુરા પાસે ચંદ્રભાણ નામના ગામે 24 September 1916 ના રોજ તેમનો જન્મ થયેલો. ભારતીય જનસંઘના નેતા અને પછીથી…

અક્ષરધામ મંદિર હુમલો 2002

Pankaj Patel 5

અક્ષરધામ મંદિર એ ગાંધીનગરની ઓળખ છે. 2002 ના વર્ષની ઘણી બધી યાદો ગુજરાત અને દેશ માટે દુખદ છે. 24 September 2002 ના દિવસે થયેલો આતંકી હુમલો દેશના જધન્ય હુમલા પૈકી…

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન

Pankaj Patel 0

સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન – સમય, વક્ત, ટાઈમ, આ બધા શબ્દો નહીં ગ્રંથો છે. સમયને સાચવી જાણીએ તો સમય આપણને સાચવે. સમય માટે ઘણું બધુ કહેવાયું છે. તે…

માઈકલ ફેરાડે વીજળીનો શોધક Michael Faraday

Pankaj Patel 2

22 September: માઈકલ ફેરાડે નો જન્મ 22 સપ્ટેમ્બર 1791 ના દિવસે લંડનના પરા વિસ્તારમાં થયો હતો. આધુનિક જીવનને આધુનિક બનાવનાર વીજળી (electricity) ના શોધક તરીકે ફેરાડેના આપણે સૌ હમેશાં ઋણી…

20 September નારાયણ ગુરુ નિર્વાણ દિન Narayan Guru Nirvan Din

Pankaj Patel 1

20 September:  એ દક્ષિણના પ્રખ્યાત સંત નારાયણ ગુરુનો નિર્વાણ દિન છે.  1928 ની 20 September ના દિવસે  તેમણે દેહ ત્યાગ કરેલો. તેઓ ગુરુ ‘નાનુ’ તરીકે પણ જાણીતા છે. કન્યાકુમારી જિલ્લાના…

दो बाते जिंदगी की Do baate jindagi ki

Pankaj Patel 5

दो बाते जिंदगी की: ये किसी की रचनाए नहीं है। जीवन की सच्चाई काव्यात्मक तरीके से प्रस्तुत की गई है। पूरी सभ्यता अपने विकास के साथ कुछ ज्ञान प्राप्त करती…

ઓપરેશન પોલો અને હૈદરાબાદનો ભારતમાં વિલય

Pankaj Patel 5

ઓપરેશન પોલો: એ નિઝામ શાસીત હૈદરાબાદ સામેની લશ્કરી કાર્યવાહીનું નામ છે. અન્યત્ર એ ‘પોલીસ પગલાં’ તરીકે પણ ઓળખાય છે. 17 September 1948 ના દિવસે હૈદરાબાદ શરણે આવ્યું. આમ, આ દિવસે…

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…

16 September એમ એસ સુબ્બુલક્ષ્મીનો જન્મ દિવસ

Pankaj Patel 1

16 September એ ભારતીય સંગીત પ્રેમીઓ માટે વિશિષ્ટ દિવસ છે. ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોચડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ આ દિવસે થયો હતો. 16/09/1916 ના દિવસે મદુરાઈમાં તેમનો…

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો…

15 September એન્જિનીયર દિવસ

Pankaj Patel 0

15 September એ ભારતમાં એન્જિનીયર દિવસ તરીકે ઉજવાય છે. 1861 ની 15મી સપ્ટેમ્બરે ભારતના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ થયેલો અને તેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. તત્કાલિન મૈસૂર…

आचार्य चाणक्य के पथदर्शक सूत्र chanakya ke sutra

Pankaj Patel 1

आचार्य चाणक्य के पथदर्शक सूत्र – सब को ज्ञात ही है की महान विचारक, राजनीतिज्ञ चाणक्य ने सहस्त्राब्दिओ पहले भारतवर्ष के सबसे महान साम्राज्य के निर्माण मे महत्वपूर्ण भूमिका निभाई…

स्वामी विवेकानंद के विचार जीवन जीने की कला

Pankaj Patel 0

स्वामी विवेकानंद के विचार हमे जीवन जीने की कला सिखाते है। इसका जितना प्रचार प्रसार हो कम है। शक्ति जीवन है, निर्बलता मृत्यु है. विस्तार जीवन है, संकुचन मृत्यु है,…

ગાંધીજી ની નજરે Quot Of Mahatma Gandhi 2

Pankaj Patel 0

ગાંધીજી ની નજરમાં અથવા દ્રષ્ટિએ કયા ગુણ કેવા હોવા જોઈએ તે તેમના કહેલાં ઉચ્ચારણોમાથી જાણી શકાય છે. અહી તેમના 5 અવતરણો મૂકેલા છે. જે આપ ઇચ્છો તો શેર પણ કરી…

મહાત્મા ગાંધી ની નજરે Quote Of Mahatma Gandhi

Pankaj Patel 5

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના…

ક્ષમતા અનુસાર વર્તો Act As Per Your Strength

Pankaj Patel 2

ક્ષમતા સંદર્ભે ચાણક્યએ ખૂબ સરસ સૂત્રો આપ્યા છે અને આજે પણ એ એટલા જ પ્રસ્તુત છે. સમયની સાથે દુનિયા બદલાતી જાય છે. વિશ્વ હમેશાં પરિવર્તનશીલ હોય જ છે. આમ છતાં…

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે.

Pankaj Patel 0

સફળતા – મંઝિલ નહીં માર્ગ છે. સફળતાના સંદર્ભે ચાણક્યનું આ સૂત્ર વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Success is a PATH not a DESTINATION’ અને એનો અર્થ…

શીખવા ની ટેવ પાડો – ચાણક્ય

Pankaj Patel 2

ચાણક્ય ના અનેક સૂત્રો અને ઉક્તિઓ આપણે હમેશાં ક્વોટ કરતાં હોઈએ છીએ. એવું જ ખૂબ પ્રચલિત ક્વોટ છે, “જીવનનો એક પણ દિવસ કઈક નવું, સારું અને ઉપયોગી શીખ્યા વગર પસાર…

खुशियों के गुब्बारे – एक प्रेरणादायी कहानी

Pankaj Patel 3

गुब्बारे खुशियों के प्रतीक होते है, इसी लिए ये कहानी का नाम गुब्बारों पर रखा है| एक बार पचास लोगों का ग्रुप किसी मीटिंग में हिस्सा ले रहा था। मीटिंग…

11 August એટલે ખુદીરામ બોઝની શહીદી તારીખ

Pankaj Patel 1

11 August એટલે ખુદીરામ બોઝની શહીદી તારીખ. મહાન ક્રાંતિવીર ખુદીરામ બોઝ આપણને શીખવાડી ગયા કે માં-ભોમને ખાતર સર્વસ્વ અર્પણ કરી દેવાની તૈયારી હોય તો મહાન થવા ઉમરના વર્ષો ખર્ચવાની જરૂર…

8 August 1942 – ‘હિન્દ છોડો’ આંદોલનની શરૂઆત

Pankaj Patel 0

8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મૂંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે…

छिपकली – दोस्ती की मिसाल

Pankaj Patel 1

छिपकली – दोस्ती की मिसाल कैसे बन सकती है? ये कहानी शायद सच्ची ना भी हो, पर प्रेरणात्मक दृष्टि से बहुत अर्थसभर है। अपने मकान का नवीनीकरण करने के लिये,…

Gujarat Board Dhoran 10 Board Solved Paper

Dinesh Patel 63

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માર્ચ 2018 માં લેવાનાર ધોરણ 10 ની બૉર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર થઈ ગયેલ છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસે હવો ખુબ ઓછો સમય છે. વિદ્યાર્થીઓના…

NEET ગુજરાતી પરિક્ષાની તૈયારી

Pankaj Patel 2

NEET ગુજરાતી પરીક્ષા એટલે ધોરણ 12 પછી મેડિકલ અને પેરા મેડિકલ અભ્યાસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા. એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને તેવી જ રીતે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની જરૂરિયાત…

Board Toppers Paper standard 10 Science [બોર્ડ ટોપર્સ પેપર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલૉજી]

Pankaj Patel 2

બોર્ડ ટોપર્સ પેપર અને ઉત્તરવહી એ ગુજરાત બોર્ડમાં ઉત્તમ પરીણામ મેળવેલ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની તેમના હસ્તાક્ષરમાં ઝેરોક્ષ છે. Zigya Blog દ્વારા વર્ષ 2015ની બોર્ડ ટોપર્સ ની ઉત્તરવહી અહીં આપવામાં આવેલ છે…

Hindi Kaksha 8 Prasnottar [हिन्दी कक्षा 8]

Dinesh Patel 0

ધોરણ 8 એ પ્રાથમિક શિક્ષણનું છેલ્લું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો…