Press "Enter" to skip to content

Posts tagged as “આયુર્વેદિક ઔષધો”

કોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera

Pankaj Patel 0

કોલેરા એટલે ઝાડા ઉલટીની તકલીફ ધરાવતો રોગચાળો. દૂષિત પીણાં અને ખોરાકથી ફેલાતો આ રોગ જલ્દીથી ફેલાતા રોગચાળામાં ફેરવાઇ જાય છે. પાતળા પાણી જેવા ઝાડા, ઊલટી અને શરીરમાથી નિર્જલીકરણ થવું એ…

કમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કમળો અથવા પીળિયો તરીકે ઓળખાતો રોગ એ અંગ્રેજીમાં Jaundice તરીકે ઓળખાય છે. ખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે. કમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પીણાં, પાણી અને ખાધ્ય પદાર્થોનું…

શિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy

Pankaj Patel 0

શિવામ્બુ અથવા સ્વમૂત્રનો ઉપચાર ભારતીય અને પશ્ચિમ બંને જગ્યાએ પારંપારિક રીતે થતો આવ્યો છે. અંગ્રેજીમાં શીવામ્બુ ઉપચારને Urine Therapy કહે છે અને વિશ્વના અનેક લોકો તે પદ્ધતિનો ઉપચાર કરે છે.  …

કફ – રોજીંદી તકલીફના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર

Pankaj Patel 1

કફ એ રોજીંદી સમસ્યાઓ પૈકીની એક છે. આપણે તેને પ્રાધાન્ય આપીએ કે નહીં તે ગૌણ બાબત છે.  સતત હેરાન કરતી આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો સૂચવ્યા છે.  અન્ય ઉપચારોની…

જૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઈલાજ

Pankaj Patel 0

શરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે. આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે. આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં…

કમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો

Pankaj Patel 0

કમરનો દુખાવો કે જેને સંધિવા પણ કહેવાય છે તે આજના સમયમાં વ્યાપકપણે જોવા મળે છે.  બેસીને કરવાના કામો, પાણીમાં ફ્લોરાઈડનું ઊંચું પ્રમાણ, સખત મજૂરીના કામ અથવા અન્ય બીજા અનેક કારણો…

કાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો

Pankaj Patel 0

કાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે. ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે. અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં…

અજમો – આપણા રસોડાનું ઔષધ

Pankaj Patel 0

અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી – Trachyspermum ammi), આ ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય…