Press "Enter" to skip to content

Posts tagged as “સુપ્રભાત”

silence અથવા મૌન અંગે થોડું

Pankaj Patel 0

Silence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.…

ચારિત્ર્ય અથવા શીલ Character – conduct

Pankaj Patel 2

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. – સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character  માટે…

મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ

Pankaj Patel 0

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષોના શબ્દોમાં

Pankaj Patel 7

ઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે. તેજ રીતે દયા અને દાન વિશેના પણ ઘણા સુવિચારો મળી આવશે. આ માનવીના અંદરના ગુણ છે. જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે…

ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં

Pankaj Patel 7

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…

ઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો

Pankaj Patel 0

માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.   આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે

Pankaj Patel 4

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…

અભિમાન – આ અહં જ અમારી સીમા છે – સુરેશ દલાલ

Pankaj Patel 0

અભિમાન – ‘આ અહં જ અમારી સીમા છે’ – સુરેશ દલાલ અભિમાન  માટે દરેક સંત મહાત્માએ, વિચારકે, ધર્મચાર્યોએ ખૂબ કહ્યું છે. પણ અફસોસ કે માણસને અભિમાનનું જ્ઞાન જ નથી હોતું.…

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો…

હસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.

Yogesh Patel 0

આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ…

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…