Press "Enter" to skip to content

Posts tagged as “સુવિચાર”

silence અથવા મૌન અંગે થોડું

Pankaj Patel 0

Silence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.…

ચારિત્ર્ય અથવા શીલ Character – conduct

Pankaj Patel 2

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. – સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character  માટે…

મહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ

Pankaj Patel 0

મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…

ઉદારતા અને કંજુસાઈ મહાપુરુષોના શબ્દોમાં

Pankaj Patel 7

ઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે. તેજ રીતે દયા અને દાન વિશેના પણ ઘણા સુવિચારો મળી આવશે. આ માનવીના અંદરના ગુણ છે. જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે…

ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં

Pankaj Patel 7

ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…

ઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો

Pankaj Patel 0

માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…

હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે

Pankaj Patel 0

આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.   આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે

Pankaj Patel 4

આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…

અભિમાન – આ અહં જ અમારી સીમા છે – સુરેશ દલાલ

Pankaj Patel 0

અભિમાન – ‘આ અહં જ અમારી સીમા છે’ – સુરેશ દલાલ અભિમાન  માટે દરેક સંત મહાત્માએ, વિચારકે, ધર્મચાર્યોએ ખૂબ કહ્યું છે. પણ અફસોસ કે માણસને અભિમાનનું જ્ઞાન જ નથી હોતું.…

સુપ્રભાત સારા વિચારો સાથે Good Morning

Pankaj Patel 0

સુપ્રભાત – સારા વિચારો સાથે: આજ કાલ આપણે બધા સોશિયલ મીડિયા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહીએ છીએ. પહેલા લોકો સવારની શરૂઆત માં-બાપ કે ઇષ્ટદેવના દર્શનથી કરતાં. હવે જાગતાની સાથે…

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…

મહાત્મા ગાંધી ની નજરે Quote Of Mahatma Gandhi

Pankaj Patel 5

મહાત્મા ગાંધીનું એક વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે, “મારુ જીવન એ જ મારો સંદેશ.” એટલે કે તેમણે પ્રેરણાત્મક વાતો માત્ર કહી નથી, જીવીને બતાવી છે. ગાંધીજી ની નજરે કેટલાક ગુણોને તેમના…

હસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.

Yogesh Patel 0

આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ…

વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય ; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

Yogesh Patel 0

હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું…

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…