Press "Enter" to skip to content

Posts tagged as “સ્પર્ધાત્મક પરીક્ષા”

તાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી

Gaurav Chaudhry 0

તાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે. અહી તાલુકા પંચાયતની રચના, કાર્યો અને તેને લગતી માહિતીનો આ લેખમાં સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.…

પંચાયત ના કાર્યવાહકો – સરપંચ, તલાટી, ગ્રામ સેવક

Gaurav Chaudhry 0

પંચાયત ના કાર્યવાહકો એટલે સરળ ભાષામાં પંચાયતી વ્યવસ્થા જેનાથી ચાલે છે તેવા હોદ્દેદારો. સામાન્ય રીતે આપણે સૌ પંચાયતી રાજના લાભાર્થીઓ હોવા છતાં પંચાયત ના કાર્યવાહકો અંગે પૂરતી જાણકારી ધરાવતા નથી.…

14 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

14 November Before independence – આઝાદી પૂર્વે 14 November 1681 East India Company declared Bengal as a separate presidency. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળને અલગ પ્રાંત તરીકે જાહેર કર્યો. 14 November…

13 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 1

13 November Before independence – આઝાદી પૂર્વે 13 November 1780 Maharaja Ranjit Singh, “Lion of Punjab”, was born. ‘પંજાબના સિંહ’ તરીકે જાણીતા મહારાજા રણજિતસિંહનો જન્મ. 13 November 1901 Four Language…

12 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 2

12 November Before independence – આઝાદી પૂર્વે 12 November 1762 Peshwa surrendered in Battle of Alegaon. પેશ્વા (માધવરાવ |)એ આલેગાંવની લડાઇમાં આત્મસમર્પણ કર્યું. 12 November 1781 Nagapatnam of South India…

9 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

9 November Before independence – આઝાદી પૂર્વે 9 November 1236 Ruknud-din Firuz Shah, son of Emperor Iltutmish, was assassinated. સમ્રાટ ઇલ્તુત્મિશના પુત્ર રુકનદ-દિન ફિરોઝ શાહની હત્યા કરવામાં આવી હતી. 9…

31 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

31 October Before independence – આઝાદી પૂર્વે 31 October 1843 Tarkanath Gangopadhyay, first realistic social novelist of Bengal, was born. બંગાળના પ્રથમ વાસ્તવિક સામાજિક નવલકથાકાર તારકનાથ ગંગોપાધ્યાયનો જન્મ. 31 October…

કલમ 243 – પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા અંગેની જોગવાઇઓ

Gaurav Chaudhry 1

કલમ 243 અંગેનો શરૂઆતી અભ્યાસ આપણે અગાઉના લેખમાં કર્યો છે. જેમાં, વધુ એક સોપાન ઉમેરતાં આજે આપણે તેનો વિશેષ વિગતથી અભ્યાસ કરીશું. ભારતીય બંધારણની આ કલમ પંચાયતી રાજને લગતી જોગવાઇઓ…

30 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

30 October Before independence – આઝાદી પૂર્વે 30 October 1883 Swami Dayanand Saraswati, founder of Arya Samaj, died in Ajmer. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું અજમેરમાં અવસાન. 30 October 1887…

પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ

Gaurav Chaudhry 1

મિત્રો, બંધારણીય જોગવાઈઓ દ્વારા ભારતીય બંધારણમાં સુધારો કરવાની વ્યવસ્થા કરેલ છે. જે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલ છે. ભારતીય બંધારણના ભાગ 20 માં અનુછેદ 368માં બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કરેલી…

24 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

24 October Before independence – આઝાદી પૂર્વે 24 October 1505 Don Francis-Di-Almeda of Portugal arrived at Cochin as Viceroy of India. પોર્ટુગલના ડોન ફ્રાન્સિસ-ડી-આલ્મેડા ભારતના વાઇસરોય બની કોચીન પહોંચ્યા. 24…

પંચાયતીરાજ અને વિવિધ સમિતિઓ

Pankaj Patel 0

પંચાયતીરાજ ના સુધારા અને તેને લોકાભિમુખ બનાવવા જુદા જુદા સમયે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ. અને તેમની ભલામણો અનુસાર પંચાયતીરાજ માં અનેક વ્યાપક સુધારા કરવામાં આવેલ છે. જેનો આ લેખમાં…

પંચમુખી કાર્યક્રમ અને બલવંતરાય મહેતા સમિતિ

Gaurav Chaudhry 5

ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિનું સૂચન કરે છે. તેને ભારતનાં દરેક રાજ્યોમાં રાજ્ય વિધાનસભાનાં અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવી છે. પંચાયતી રાજને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લગતો…

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ

Gaurav Chaudhry 0

સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઈતિહાસ સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ નો ઇતિહાસ તપાસવા આપણે સ્વતંત્રતા સમયે બંધારણ ઘડતરની પ્રક્રિયાનો ખ્યાલ મેળવીએ. બંધારણની પ્રક્રિયા: 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાની પ્રથમ બેઠક…

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ

Pankaj Patel 2

1857 ના સ્વાતંત્ર સંગ્રામ બાદ પંચાયતી રાજનો વિકાસ પંચાયતી રાજનો વિકાસ થવામાં 1857ના સ્વાતંત્ર સંગ્રામનું મહત્વનુ યોગદાન છે. અંગ્રેજી શાસન દરમિયાન બીજા અનેક નાના મોટા વિરોધ થયેલા, પરંતુ 1857નો સ્વતંત્ર…

પંચાયતી રાજ – દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી

Pankaj Patel 0

મિત્રો, Zigya ગુજરીતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય, વિના મુલ્યે પૂરુ પાડે છે. આ તમામ ધોરણો અને ગુજરાત બોર્ડ, CBSE…