“ટંકણખાર દીધોદીધો તોયે કાંઇ નો વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય છે?
“ટંકણખાર દીધો તોયે કાંઈ વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો આશય એ હતો કે ગરીબાઈ સામે ઝૂઝતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળક જન્મે તો એને શું ખવરાવવું? આથી ડોસીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવરાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો.