Chapter Chosen

જન્મોત્સવ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક ઝુંપડામાં કેવો દીવો ટમટમતો હતો?
  • માટીનો

  • વીજળીનો 

  • ઝળહળતો

  • ફગફગિયો 


ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું?
  • મધુસૂધન અને એની મિત્રમંડળી

  • અસિત અને રીટા 

  • વૃન્દાવનદાસ અને એમની મંડળી 

  • વિશાખા અને ધનંજય


ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણજન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

વાર્તાનું સમાપન સંકેત આપે છે?

Advertisement
“ટંકણખાર દીધોદીધો તોયે કાંઇ નો વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય છે?

“ટંકણખાર દીધો તોયે કાંઈ વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો આશય એ હતો કે ગરીબાઈ સામે ઝૂઝતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળક જન્મે તો એને શું ખવરાવવું? આથી ડોસીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવરાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો.

Advertisement
Advertisement