Chapter Chosen

ડાંગવનો અને...

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે?

Advertisement
ડાંગરના આદિવાસીઓની મરણને ઊજવવાની રીતે વિશે જણાવો.

ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા! ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઊજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવનસત્ય લાઘ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા.

Advertisement
નર્મદાસ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો.

લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો?
  • કારખાનાઓની દુર્ગંધ સાથે 

  • અંકલેશ્વરની પ્રજા સાથે 

  • ઔદ્યોગિક સ્થાન સ્થાથે 

  • ડાંગવાસીઓ સાથે


રાતના સમયે ખીણને રસ્તે જતાં લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે?

Advertisement