ડાંગરના આદિવાસીઓની મરણને ઊજવવાની રીતે વિશે જણાવો.
ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા! ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઊજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવનસત્ય લાઘ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા.