‘જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે’ એમ કવિ શા માટે કહે છે?
‘જે શિરે હું થાય ફેરવતો, હવે એ હાથ દે’ એમ કવિ કહે છે કે દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે! દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે. એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે. કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે. એમનો સહારો બનશે, એમને હુંફ આપશે.