“ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવું!” આ શબ્દો કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા?
કાળુ ખેડુત હતો. ખેડુતને જગતનો તાત કહે છે. રાજા, મહારાજ ને શેઠિયાઓ એની આગળ હાથ લંબાવતા હતા. એ જ કાળુને કપરા કાળમાં આજે દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવો અવતાર અને ધિક્ પડ્યું એ જીવવું!”! શબ્દો સરી પડ્યા.