કાળુને રડતો જોઇને સુંદરજી શેઠે શું કહીને આશ્વસ્ત કર્યો?
કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે અને આશ્વસ્ત કરતાં કહ્યું, “હું જાણું છું જુવાન, કે તેને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે, પણ અમનેય સદાવ્રત ખોલતાં એટલી જ શરમ આવે છે! સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!”