CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવહ્રદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબિ હતી, પણ તેના જીવનમાં અચાનક એક અણધારી ક્ષણ આવી અને તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહી. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબિના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહી. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું.