Chapter Chosen

લઘુકાવ્યો: દુહા-મુક્તક-હાઈકુ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રથમ દુહામાં જગતને ઉજાળવાનું કામ કોણ કરી શકે?
  • જગદીશના કોઇક અલભ્ય અંશી હોય તે 

  • કુલદીપક 

  • દેશદીપક 

  • કોઈ ન કરી શકે.


‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્ત્વ આપતા નથી?
  • પુરુષાર્થને

  • સફળતાને 

  • પ્રારબ્ધને સ્વીકારી નિષ્ક્રિયતાને 

  • હાર-જીતને


Advertisement
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે. અરે! એચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાહે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નિચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે.


Advertisement
કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?
  • ચિંતાવાળો

  • જવાબદારીવાળો

  • બોજાવાળો 

  • અધિકારવાળો 


‘એવો કોઈ મુગટ બન્યો જ્નથી’ પંક્તિમાં રઈશ મણિયારને ‘મુગટ’ દ્વારા શું અભિપ્રેત છે?
  • સરતાજ

  • રાજ્યની તાજપોશી 

  • સત્તા કે જવાબદારી 

  • સોનાનો મુગટ


Advertisement