CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.
પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?
પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.
સજીવો દ્વારા ખોરાક મેળવવાની પદ્વતિને પોષણપદ્વતિ કહે છે. બધા સજીવો એક જ રીતે ખોરાક મેળવતા નથી. તેથી સજીવોમાં જુદી જુદી પોષણ પદ્વતિ જોવા મળે છે.
(1) સ્વાવલંબી પોષણ : ઉદા., લીલી વનસ્પતિઓ, યુગ્લિના, વૉલ્વૉક્સ, રંજકદ્રવ્ય ધરાવતા બૅક્ટેરિયા
(2) પરાવલંબી પોષણ : ઉદા., બૅક્ટેરિયા, ફૂગ, બધાં જ પ્રાણીઓ
પરાવલંબી પોષણના પેટાપ્રકારો :
1. મૃતોપજીવી પોષણ : ઉદા., બૅક્ટેરિયા, અને ફૂગ
2. પરોપજીવી પોષણ : ઉદા., ઘણા બૅક્ટેરિયા, ફૂગ, અમરવેલ
3. પ્રાણીસમ પોષણ : અમીબા, દેડકો, મનુષ્ય
આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.
શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન