Chapter Chosen

બ્રહ્માંડ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

‘સુર્ય એ પૃથ્વી પરના જીવોની ઉત્પત્તિ અને ઉત્કાંતિ માટે આવશ્યક છે’ સમજાવો.


સુર્યમંડળના કુલ દ્રવ્યનો 99.86% જથ્થો સુર્ય ધરાવે છે અને પૃથ્વીને મળતી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સુર્ય જ છે.

પૃથ્વીને આ ઊર્જા યોગ્ય માત્રામાં મળતી હોવાથી પૃથ્વી પર પાણી તેનું પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે,  જે પૃથ્વી પર પાણી તેનું પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે.જે પૃથ્વી પરના જીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે આવશ્યક છે.

જો આ વિકિરણ ઊર્જામાં થોડી પણ વધધટ થઈ હોત,તો પૃથ્વી પર જીવોની ઉત્પત્તિ થઈ શકી ન હોત.

આમ, સુર્ય એ પૃથ્વી પરના જીવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માટે આવશ્યક છે.

Advertisement

તફાવત આપો.
તારા અને ગ્રહો


શું સુર્ય એ બ્રહ્માંડના કેન્દ્રમાં છે? શા માટે?


અવકાશ સંશોધનમાં રેડિયો ટેલિસ્કોપની ઉપયોગિતા જણાવો.


સુર્યમંડળ એટલે શું? સુર્યમંડળના ગ્રહોનાં નામ ક્રમમાં લખો.


અવકાશ સંશોધનમાં કૅપ્લરનું યોગદાન જણાવો.


Advertisement