Chapter Chosen

સજીવોમાં નિયંત્રણ અને સંકલન [સહનિયમન]

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.


ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં નીચેની બાબતોમાં જૂદી છે :

વનસ્પપતિઓ પ્રકાશ તરફ વળે છે, જ્યારે પ્રાણીઓ પ્રકાશ તરફ વળતા નથી.

વનસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા ધીમી અને મર્યાદિત હોય છે. જ્યારે પ્રાણીઓમાં પ્રતિક્રિયા ત્વરિત જોવા મળે છે. 

વનસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા માટે ચેતાતંત્ર હોતું નથી, જ્યારે મોટા ભાગના પ્રાણીઓમાં પ્રતિક્રિયા માટે ચેતાતંત્ર આવેલું છે.

વનસ્પતિઓમાં ઉત્તેજના ગ્રહણ કરવા માટે સંવેદી અંગો હોતાં નથી. પ્રાણીઓમાં ઉત્તેજના ગ્રહણ કરવા માટે સંવેદી અંગો હોય છે.

વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવોની હાજરી હોય છે, પરંતુ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ હોતી નથી. જ્યારે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતી અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ હોય છે.


Advertisement

હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.


કારણ આપો. 
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે. 


વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
                      અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન 


સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
                           અથવા 
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.


Advertisement