Chapter Chosen

સજીવોમાં નિયંત્રણ અને સંકલન [સહનિયમન]

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
                           અથવા 
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.


Advertisement

હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.


સ્થળાંતર ન પ્રેરતી વર્તણુકને હલનચલન કહેવામાં આવે છે.

વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા : વનસ્પતિમાં પ્રકાશ, તાપમાન, પાણી સ્પર્શ વગેરે ઉત્તેજના સામે હલનચલનની પ્રતિક્રિયા થાય છે.

દા.ત., સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શ સામે હલનચલનની પ્રતિક્રિયા દર્શાવે છે. પરંતુ આ છોડમાં સ્નાયુ પેશી કે ચેતાપેશી હોતી નથી.

વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ સ્નાયુ પેશી નથી. તેમ છતાં, વનસ્પતિ કોષો તેમાં રહેલા પાણીના જથ્થામાં ફેરફાર કરી કોષોનો આકાર બદલી શકે છે. કોષમાં પાણીનો જથ્થો વધે ત્યારે કોષ ફૂલે છે અને કોષમાં પાણીનો જથ્થો ઘટે ત્યારે કોષ સંકોચાય છે.

વનસ્પતિમાં પ્રાણીઓની જેમ માહિતીના વહન માટે કોઈ વિશિષ્ટ પેશી નથી. છતાં વનસ્પતિમાં એક કોષમાંથી બીજા કોષમાં વીજઊર્મીવેગોનો ઉપયોગ કરે માહિતી પૂરી પાડવામાં આવે છે. 

વનસ્પતિમાં બાહ્ય ઉત્તેજના પ્રેરતા હલનચલનના બે પ્રકારો છે : 1. આવર્તન, 2. નેસ્ટિઝમ.  


Advertisement

વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
                      અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન 


ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.


કારણ આપો. 
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે. 


Advertisement