CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.
હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.
કારણ આપો.
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે.
બધા સજીવો તેમની ફરતે આવેલા વાતાવરણના ફેરફારોની અસરો અનુભવે છે અને તેની સામે વિવિધ પ્રતિક્રિયા દર્શાવે છે.
સજીવો ગરમી, ઠંડી, અવાજ, દુખાવા વગેરેની ઉત્તેજનાઓ સામે ઝડપી કે ધીમી પ્રતિક્રિયાઓ આપે છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો અને પ્રાણીઓમાં ચેતાતંત્ર તેમજ અંતઃસ્ત્રાવી તંત્ર વદે આવી ઉત્તેજના સામે પ્રતિક્રિયાઓ અપાય છે. દા.ત., વંસ્પતિ પ્રકાશ તરફ વળી જાય છે. મનુષ્યમાં ઠંડી ઋતુમાં શરીરમાં ધ્રુજારી, ગરમીમાં પરસેવો થવો.
આમ, ઉત્તેજનાની પ્રતિક્રિયા દરેક સજીવની લાક્ષણિકતા છે.
સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
અથવા
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન