Chapter Chosen

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો. 

વૈશ્વિકીકરણના લાભો જણાવો. 

Advertisement
આર્થિક ઉદારીકરણનો અર્થ આપી, તેના લાભો જણાવો. 

આર્થિક ઉદારીકરની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.

આર્થિક ઉદારિકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકડણની નીતિ અમલમાં આવતાં નીચે મૂજબ લાભ થયા છે:

ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.

વિદેશ વ્યાપરમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.

ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.


Advertisement
ટકાઉ વિકાસ માટેની વ્યુહરચના 

પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાઓ જણાવો. 

Advertisement