Chapter Chosen

પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે ?


ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે ?

સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?


Advertisement
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટુંકનોંધ લખો. 

તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.

તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યુહાત્મક સ્થાનોને જોડે છે.

તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.

તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે.

સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે. જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાસઃટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.

વારણસી-કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 7 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.

જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંડિગઢ, પુંડુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ ઓછી છે.


Advertisement
ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણવો. 

Advertisement