Chapter Chosen

ભારત: જળ સંસાધનો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વૃષ્ટિજળ સંચય વિશેની માહિતી આપો. 

બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. 

ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો. 

સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. 

Advertisement
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.

જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે મુજબ છે.

જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેક પૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.

બીજી જરૂર જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરવતા નદી-બેસીનમાં જળનું સ્થળંતર અને ભુમિગત જળસ્તર ઉપર લાવવાન પ્રયાસો કરવાની જરૂર છે.

જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.

આ અંગે કોઈ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો ઉકેલ લાવવો જરૂરી છે. જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.

જળ સંસાધનોની જાળવણી માટે ‘જળપ્લાવીત ક્ષેત્રોનો વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.


Advertisement
Advertisement