Chapter Chosen

ભારતનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગત આપો. 

Advertisement
ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.

આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફારજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે

નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજીને તેની જાળવણી કરવી.

દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.

દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.

હિંસાનો ત્યાગ કરવો.

આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાં પ્રચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.

ભારતનાં પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.


Advertisement
સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. 

‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો. 

Advertisement