CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે.
સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં વહેંચી શકાય.
સા,રે, ગ, મ, પ, ધ, ની – એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
ભરતીય સંગીતમાં શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભએરવી એવા પાંચ રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમૂખેથી ઉત્પન્ન થયેલા મનાય છે.
સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.
તેઓ દેવગિરિ(દોલતાબાદ)માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકારને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે.
કથકલી નૃત્ય વિશે સમજ આપો.
‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.’ તેની સ્પષ્ટતા કરો.