Chapter Chosen

ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિત કલા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતી સમજાવો. 

Advertisement
સંગીત રત્નકરનો પરિચય આપો. 

સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે.

સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.

સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં વહેંચી શકાય.

સા,રે, ગ, મ, પ, ધ, ની – એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.

ભરતીય સંગીતમાં શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભએરવી એવા પાંચ રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમૂખેથી ઉત્પન્ન થયેલા મનાય છે.

સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.

સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.

તેઓ દેવગિરિ(દોલતાબાદ)માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.

પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકારને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે.


Advertisement

કથકલી નૃત્ય વિશે સમજ આપો.


‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.’ તેની સ્પષ્ટતા કરો.


પ્રાચીન ભારતનાં વારસાની માટીકામ કલા સમજાવો. 

Advertisement