નદીના કિનારા પરની એક બાજુએથી નદીના સામા કિનારા પર આવેલ મંદિરની ટોચના ઉત્સેચકોનું માપ 30 માલૂમ પડે છે. જો મંદિરની ઊંચાઈ 20 મી હોય તો નદીની પહોળાઈ શોધો.
અહીં નદીના સામા કિનારા પર આવેલ મંદિર છે અને C નદીના કિનારા પરનું નિરીક્ષણ બિંદુ છે. તેથી નદીની પહોળાઈ છે.
આમ AB = 20 મી અને m∠ACB= 30.
ABCમાં, tan 30 =
∴ BC = 20 ×
∴ BC = 20 × 1.73
= 34.6 મી
આમ, નદીની પહોળાઈ 34.6 મી છે.
Advertisement
1.5 મી ઊંચો એક નિરિક્ષક એક ટાવરથી 28.5 મી દૂર ઊભેલ છે. તેની આંખ માટે ટાવરની ટોચના ઉત્સેધકોનું માપ 45 છે. ટાવરની ઉંચાઈ કેટલી હશે ?
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઉંચાઈ શોધો.
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સસેધકોનું માપ 60 છે. તો ટાવરની ઉંચાઈ શોધો.
નાળિયેરીનું એક ઝાડ વાવાઝોડાને કારણે તૂટી પડતાં તેનો ઉપરનો ટુકડો જમીન સાથે 30 માપનો ખુણો બનાવે તેમ સ્પર્શે છે. ઝાડના થડથી ટોચનું અંતર 15 મી હોય, તો ઝાડની ઉંચાઈ શોધો.
સૂર્યના ઉત્સેધકોણનું માપ 30 થી વધીને 60 થતાં એક ઈમારતના પડછાયાની લંબાઈમાં 10મી ઘટાડો થાય છે. તો ઈમારતની ઊંચાઈ શોધો.