મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલનાં ઘરવાળાંએ તેમને જતાં શા માટે રોક્યાં?
મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલનાં ઘરવાળાંએ તેમને જતાં રોક્યાં, કારણ કે આંબા પટેલ અસૂરવેળાએ જવા નીકળ્યા હતા એટલે એમનાં ઘરવાળાનું મન કબુલ કરતું નહોતું. મામાને ત્યાં જવામાં શેત્રુંજી નદી ઓળંગવી પડે. ચોમાસાના દિવસો હતા અને નદીમાં પાણી ભરાયાં હશે, પણ તેઓ આબરૂને ખાતર પણ ગયા વિના નહી રહે. ઘરવાળાંને ચિંતા કરાવશે.