લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.
લેખકને દુકાનદારે કહ્યું કે તેમને ત્યાં વેચાતી છત્રી ખુબ ટકાઉ હોય છે. તે એક વરસમાં તુટી જાય એવી નથી હોતી. લેખકને એમની ટકાઉ હોય છે. તે એક વસરમાં તુટી જાય એવી નથી હોતી. લેખકને એમની ટકાઉ છત્રી અંગે કોઈ શંકા નહોતી, પણ તેમને ખોવાય નહી એવી છત્રી જોઈતી હતી. આવી છત્રી ક્યાંથી મળે? આથી દુકાનદાર તેમને જણાવે છે કે તમે જે પ્રકારની છત્રી માગો છો એ કદાચ કોઈ નહી રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે.