લેખકને છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે?
લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ-સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પુરું નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વીગતો પાકા રંગથી લખાવી.
Advertisement
‘છત્રી’ નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.
રવીન્દ્રનાથ ટાગોરની વર્તાનું તાત્પર્ય જણાવો.
લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.