વાર્તાનું સમાપન બંને વિરોધાભાસી પરિસ્થિતિ-વર્ગભેદનો સંકેત આપે છે. બપોરના ધોમધખતા તાપમાં માણેકની સાથે એના આંધળા પતિને પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગવી પડે એ તેમની લાચારી છે, જ્યારે ભગવાન મથુરાના રાજા થતાં સૌ સુખી છે.
Advertisement
“ટંકણખાર દીધોદીધો તોયે કાંઇ નો વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય છે?