CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કારખાનાઓની દુર્ગંધ સાથે
અંકલેશ્વરની પ્રજા સાથે
ઔદ્યોગિક સ્થાન સ્થાથે
ડાંગવાસીઓ સાથે
રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આગિયા ઊડતા હતા. આ આગિયાઓએ સાગનાં ઝાડને રાતોરાત શણગારી લીધાં હતાં! ઉપર આકાશ તારાખચિત અને નીચે આગિયાની ઉડાઊડ. કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં જણાવ્યા મુજબ કેવળ સ્થાનનો જ ફરક હતો. મૂળમાં તો અજવાળું હતું. શિખર તારલાઓથી શોભતું હતું ને તળેટીમાં આગિયા ઝગમગતા હતાં. અહીં-તહીં ઊડાઉડ કરતા આગિયાઓએ અંધકારને શણગારીને એક મોઝેઈક બનાવી આપ્યું હોય એવું એ દ્રશ્ય હતું. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઈ જાય છે.