ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે એ સલાહ આપી કે વરસાદ નહી આવે તો આપણામાંથી જેની જેની પાસે ધાન હશે એય નથી જીવવાનાં. ને વરસાદ આવશે તો આના આ જ માનવી એકનું અનેકગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના નથી.
Advertisement
“ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવું!” આ શબ્દો કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા?