લેખક હ્રદયરોગના હુમલા વિશે શું જણાવે છે?
લેખક હ્રદયરોગના હુમલા વિશે જણાવે છે કે હ્રદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેણે ગમે તે સમયે, ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવિ છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હોતો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય.