ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો.
ખાનપાન અંગેના લેખકના વિચારો: તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, બદામ કે કાજુ મોંઘાં પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય એ જરૂરી નથી, ફળ પણ હોઈ શકે. કોઈનાં લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંમય જળવવો જોઇએ.