“માંદા પડવાનું આપણે માનીએ તેટલું રહેલું નથી.” આ વિધાન સમજાવો.
જો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર હોય, તો તન અને મનનું આરોગ્ય જળવાય છે. જીવનવીમો ઉતારવો જરૂરી છે, પણ એથીયે વિશેષ જીવનમાં શ્રદ્ધા જરૂરી છે. એમાં સમભાવરૂપી રોકાણ કરવામાં આવે, તો સ્નેહરૂપી ડિવિડન્ડ મળતું રહે. આવું બને તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી.