CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?
ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce
Reduce (ઓછું કરવું) : તે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે.
દા. ત.,
પાણીનો દુરુપયોગ અટકાવવો.
પાણી અને ગૅસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.
ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.
સૌર-ઊર્જાથી ચાલતાં વાસણો – સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.
પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ- LPG ) નો ઉપયોગ ઓછો કરવો.
જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વિચ બંદ કરીને વીજળીનો બચાવ કરવો.
ખનિજસ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું.
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો.
ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન