CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઈ પ્રાકૃતિક ઘટના દર્શાવે છે કે ‘’ શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે’’ ?
કારણ આપો.
સુર્યોદય અને સુર્યાસ્ત અનુક્રમે બે મિનિટ વહેલો અને બે મિનિટ મોડો થતો જણાય છે.
શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે,તે દર્શાવતો ન્યુટનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો.
અથવા
પ્રિઝમ વડે સાત રંગઓનું પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તે યોગ્ય કિરણાકૃતિ દોરીને સમજાવો.
ન્યુટને પોતાનાં પ્રાયોગિક આવલોકનોને આધારે દર્શાવ્યું કે શ્વેત પ્રકાશના સાત ઘટક રંગોનું પુનઃસંયોજન કરી મુળ શ્વેત પ્રકાશ પાછો મેળવી શકાય છે. એટલે કે શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ એકસરખા(સમાન દ્રવ્યના અને સમાન પ્રિઝમકોણવાળા) બે પ્રઝમ અને ને ગોઠવેલા છે.
શ્વેત પ્રકાશનો સાંકડો કિરણપુંજ પ્રિઝમ પર આપાત કરતાં તેનું સાત રંગોમાં વિભાજન થાય છે.
હવે, આ સાત રંગો પ્રિઝમ પર આપાત થતાં, પ્રિઝમ આ સાત રંગોનું પુનઃસંયોજન કરે છે અને તેથી પ્રિઝમ માંથી નિર્ગમન પામતાં કિરણપુંજને લીધે પડદા પર શ્વેત પ્રકાશ જોવા મળે છે.
લીલું પાંદડું લીલું અને લાલ ગુલાબ લાલ કેમ દેખાય છે? સમજાવો.
શ્વેત પ્રકાશનો વર્ણપટ એટલે શું?