CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લાલ ગુલાબ પર લીલો પ્રકાશ આપાત કરવામાં આવે,તો તે કેવું દેખાશે ? કેમ ?
લાલ ગુલાબ ફક્ત લાલ રંગનું પરાવર્તન કરે છે.જો લાલ ગુલાબ પર લીલો પ્રકાશ આપાત કરવામાં આવે ,તો તે લીલા રંગનું શોષણ કરે છે અને કોઈ પણ રંગનું પરાવર્તન કરતો નથી.આથી લીલા પ્રકાશમાં લાલ ગુલાબ કાળું દેખાય છે.
કારણ આપો.
સુર્યોદય અને સુર્યાસ્ત અનુક્રમે બે મિનિટ વહેલો અને બે મિનિટ મોડો થતો જણાય છે.
કઈ પ્રાકૃતિક ઘટના દર્શાવે છે કે ‘’ શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે’’ ?
શ્વેત પ્રકાશનો વર્ણપટ એટલે શું?
શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે,તે દર્શાવતો ન્યુટનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો.
અથવા
પ્રિઝમ વડે સાત રંગઓનું પુનઃસંયોજન કરી શ્વેત પ્રકાશ કેવી રીતે મેળવી શકાય તે યોગ્ય કિરણાકૃતિ દોરીને સમજાવો.
લીલું પાંદડું લીલું અને લાલ ગુલાબ લાલ કેમ દેખાય છે? સમજાવો.