Chapter Chosen

સજીવોમાં નિયંત્રણ અને સંકલન [સહનિયમન]

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.


Advertisement

સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
                           અથવા 
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.


બધી જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમની ફરતે આવેલા પ્ર્યાવરણના ફેરફારો સામે પ્રતિચાર અને પ્રતિક્રિયાઓ દર્શાવે છે. બદલાતા પર્યાવરણ સામે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જેના દ્વારા પ્રતિચાર અને પ્રતિક્રિયા પ્રેરાય છે તેને ઉત્તેજના કહેવામાં આવે છે.

જીવંત સજીવોમાં વિવિધ ઉત્તેજનાઓ જેવી કે ગરમી, ઠંડી, અવાજ, દુખાવા વગેરે સામે પ્રતિક્રિયાઓ પ્રેરાય છે.

દા.ત., જો માણસ ગરમ વસ્તુને અડકે, તો ઝડપથી પોતાનો હાથ પાછો ખેંચી લે છે. ઉત્તેજનાની પ્રતિક્રિયા બધા જ જીવંત સજીવોની લાક્ષણિકતા છે, પરંતુ વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં પ્રતિક્રિયા મર્યાદિત અને ધીમી હોય છે.

દા.ત., વનસ્પતિ પ્રકાશ તરફ વળે છે, જ્યારે પ્રાણીઓ પ્રકાશ તરફ વળતા નથી, વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત અને ધીમી હોય છે. પ્રાણીઓમાં પ્રતિક્રિયા ત્વરીત જોવા મળે છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ ચેતાતંત્ર આવેલુ નથી.

આમ, ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજીવોની લાક્ષણિકતા છે.


Advertisement

વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
                      અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન 


કારણ આપો. 
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે. 


હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.


Advertisement