Chapter Chosen

આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગરીબીનિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. 

ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલઓની વિગતે ચર્ચા કરો

ગરીબી નિવરણના વિવિધ ઉપાયો વર્ણવો. 

બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. 

Advertisement
ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો. 

ગરીબી એટલે ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ જેમને પૂરતા પ્રમાણમાં મળતી નથી, તેમને તે વસ્તુઓ કે સેવાઓના અભાવની સ્થિતિને ‘ગરીબી’ કહેવામાં આવે છે.

ગરીબીરેખાની નીચે જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે.

જે લોકોન બે ટંક ભોજન પણ ન મળતુ હોય તેને.

જેમને ગંદા વિસ્તારોમાં રહેતા હોય તેને.

જેમને પોષણ યુક્ત આહાર ન મળતો હોય તેને.

જેઓ શરીરિક રીતે અશક્ત હોય તેને.

જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય તેને.

જેઓ નિરક્ષર હોય તેને.

જેઓ સતત નિરક્ષર હોય તેને.

જેઓ સતત અનેક નાના-મોટાં રોગોથી પીડાતા હોય તેને.

જેમના બાળકોને ભણાવવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય તેને.

જેમના બાળકોનું પ્રમાણ ઊંચું હોય તેને.

સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.


Advertisement
Advertisement