CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગરીબી એટલે ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ જેમને પૂરતા પ્રમાણમાં મળતી નથી, તેમને તે વસ્તુઓ કે સેવાઓના અભાવની સ્થિતિને ‘ગરીબી’ કહેવામાં આવે છે.
ગરીબીરેખાની નીચે જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે.
જે લોકોન બે ટંક ભોજન પણ ન મળતુ હોય તેને.
જેમને ગંદા વિસ્તારોમાં રહેતા હોય તેને.
જેમને પોષણ યુક્ત આહાર ન મળતો હોય તેને.
જેઓ શરીરિક રીતે અશક્ત હોય તેને.
જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય તેને.
જેઓ નિરક્ષર હોય તેને.
જેઓ સતત નિરક્ષર હોય તેને.
જેઓ સતત અનેક નાના-મોટાં રોગોથી પીડાતા હોય તેને.
જેમના બાળકોને ભણાવવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય તેને.
જેમના બાળકોનું પ્રમાણ ઊંચું હોય તેને.
સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.