Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ઓઝોનના નિર્માણની ક્રિયા સમજાવી, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્ત્વ જણાવો.


ઓઝોનના નિર્માણની ક્રિયા : ઑક્સિજનનો અણુ પારજાંબલી ફોટોનનું શોષણ કરી પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભંજન ક્રિયામાંથી પસાર થાય છે. પરિણામે ઑક્સિજનનો એક અણુ બે પરમાણુમાં વિભાજિત થાય છે. આ મુક્ત ઑક્સિજન (O) પરમાણુ ઑક્સિજન (O3) નો અણુ બનાવે છે.

bold O subscript bold 2 bold space end subscript bold rightwards arrow with bold space bold પ ્ રકશ bold space bold વ િ ભ ા જન on top bold space bold O bold space bold plus bold space bold O bold space
bold O bold space bold plus bold space bold O subscript bold 2 bold space end subscript bold rightwards arrow bold space bold O subscript bold 3 bold space bold space bold left parenthesis bold ઓઝ ો ન bold right parenthesis


ઓઝોન સ્તરનું સ્થાન : પૃથ્વીનું વાતાવરણ સમકેન્દ્રિત સ્તરીય ગોઠવણી ધરાવે છે. પૃથ્વીની સપાટીનું સૌથી નજીક લગભગ 16 કિમી ઊંચાઈ સુધી ટ્રોપોસ્ફિયર આવેલું છે.

ટ્રોપોસ્ફિયરથી ઉપર લગભગ 50 કિમી ઊંચાઈ સુધી સ્ટ્રેટોસ્ફિયર છે. સ્ટ્રેટોસ્ફિયતર છે. સ્ટ્રેટોસ્ફિયર 16 થી 30 કિમી સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર રહેલું છે.

મહત્ત્વ : ઓઝોન અણુ 310-200 નેનોમીટર (nm) તરંગલંબાઈ ધરાવતાં પારજાંબલી કિરણોને શોષે છે. આથી ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.


Advertisement

કારણ આપો. 
નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એકમાર્ગી છે.


ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો. અથવા ઓઝોન સ્તરામાં ઘટાડાની સમસ્યા સમજાવો.


કારણ આપો. 
ઉપભોક્તા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શક્તિ માટે લીલી વનસ્પતિઓ પર આધારિત છે.


નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.


Advertisement