ભારતના અગત્યના ઉદ્યોગ તરીકે મત્સ્યઉદ્યોગ સમજાવો.
મત્સ્યઉદ્યોગ ભારતનો એક અગત્યનો ઉદ્યોગ છે. તે મસ્ત્યો અને નય જલીય સજીવોને પકડવા, તેમના પર પ્રક્રીયા કરવા તથા તેમનું વેચાણ કરવા સાથે સંકળાયેલો છે.
મત્સ્યઉદ્યોગ મત્સ્ય અને માછીમારોનું જે-તે વિસ્તારોનું સંગઠન છે. વિકાશશીલ દેશોના 500 મિલિયન લોકો સીધી અથવા આડકતરી રીતે મત્સ્યઉદ્યોગ પર આધારીતે છે.
મત્સ્યઉદ્યોગ દરિયાકિનારાના રાજ્યોમા માછીમારો અને ખેડુતોની આવકનો દરિયાઈ વિસ્તારની નજીક રહેતા લોકો ખોરાક માટે મત્સ્યપેદાશો પર આધાર રાખે છે. ગુજરાત રાજ્ય પાસે 1640 કિમી નો દરિયાકિનારો છે, જ્યાં આ ઉદ્યોગ કાર્યરત છે.