Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

કોના મતે ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તનરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન’ ?

  • હિગિન્સ

  • ફ્રોઈડે 

  • રોજર્સ 

  • ઓલપોર્ટ 


D.

ઓલપોર્ટ 


Advertisement

શારીરિક દોષના આધારે વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ અને કફપ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ?

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


વ્યક્તિત્વ વિશેનો વાર્તનિક અભિગમ સમજાવો. 

વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યાં છે ?

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


વ્યક્તિત્વ વિશેનો માનવવાદી અભિગમ સમજાવો.

Advertisement