CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઈ દેહધાર્મિક ક્રિયા દ્રારા જનીનદ્રવ્યની સમાન રીતે વહેંચણી થાય છે ?
વિકાસ
અંકુરણ
વિભાજન
વૃદ્રિ
વૃદ્ધિ માટે કયાં પરિબળો જરૂરી છે ?
જનીનદ્રવ્ય બેવડાય અને જનીંદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે.
કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્યો બેવડાવાં અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે.
કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્યો બેવડાવાં.
કોષોના જથ્થામાં વધારો થવો, સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે છે.
બધા જ સજીવોનો પાયાનો ગુણધર્મ કયો છે ?
વૃદ્ધિ
અંકુરણ
પ્રકાશસંશ્લેષણ
લિંગી પ્રજનન
કેર્યોકાઈનેસ (kaaryokinesis) : એટલે શું ? આ ક્રિયાની અવસ્થાઓ સમજાવો.
સમભાજનના મુખ્ય તબક્કાઓ આકૃતિ દોરી સમજાવો.
અથવા
સમભાજન પ્રકારના કોષવિભાજનની મુખ્ય ચાર અવસ્થાઓ સમજાવો.