માધમાખી ઉછેર એટલે માનવ દ્વારા મધમાખીના મધપુડાની વસાહતની માવજત.
માનવીએ પ્રાચીન સમયથી પ્રાણીજીવના ભોગે પ્રાણી ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કરેલો છે. પ્રાચીન સમયથી ગ્રંથો વેદો, પુરાણો, રામાયણ, મહાભારતમાં અને ચરકે સુષ્રુસંહીતતામાં દર્શાવેલો છે. ફહિયાન અને વેનસન જેવા કેટલાક પરદેશી મુસાફરોએ મધના દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે. આયુર્વેદમાં પણ દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી છે. આયુર્વેદમાં પણ દવા તરીકે મહદંશે મધનો ઉપયોગ કરાય છે. આમ, છતાં ભારતમાંલોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટીકોણથી રસ દાખવતા નથી.
જ્યાં મધમાખીને રાખવામાં આવે છે તેને એપિઅરી કહેવામાં આવે છે.
મધામાખી ઉછેરમાં મહત્વની જાતીઓ :
1 . Apis cerena indica F (Indian bec)
2 . Apis dorsenta F (Rock bec)
3. Apis ftora F (Littele bac)
હુબેર આધુનીક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે.