CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?
ઊર્જાનાં રૂપાંતરો
ઊર્જા
ખોરાક
મુક્ત ઊર્જા
પ્રજનનની એક પદ્ધતિ દર્શાવે છે.
મુક્ત શક્તિ
સજીવ શક્તિ
જૈવ શક્તિ
સંજીવન શક્તિ
સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય ?
પુનઃનિર્માણ
પ્રજનન
વિભેદન
અનુકૂલન
નિર્જીવ ઘટકોની રચના અને ગુણધર્મ શેના દ્વારા સમજી શકાય છે ?
ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન