CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કયા સજીવો અપ્રજનનીય છે ?
પુખ્ત
વંધ્ય
આંતરજાતીય
યુવા
સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય ?
પુનઃનિર્માણ
પ્રજનન
વિભેદન
અનુકૂલન
સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?
ઊર્જાનાં રૂપાંતરો
ઊર્જા
ખોરાક
મુક્ત ઊર્જા
નિર્જીવ ઘટકોની રચના અને ગુણધર્મ શેના દ્વારા સમજી શકાય છે ?
ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન