CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નોઆમ ચોમસ્કીનો ‘જન્મજાત સિદ્ધાંત’ સમજાવો.
પ્રત્યયનની પ્રક્રિયા સમજવા માટે વિવિધ પરિરૂપો રજૂ થયાં છે. પ્રત્યયનની પ્રક્રિયાનું સુથી સરળ પરિરૂપ નીચે મુજબ છે.
પ્રત્યયન પ્રક્રિયાનું આ સ્વરૂપ મુખ્ય ત્રન ઘટકોના નિર્દેશ કરે છે. આ ત્રણમાંથી એક ઘટકની ગેરહાજરી હોય, તો પ્રત્યાયન શક્ય બનતું નથી.
પ્રત્યયનમાં ઓછામાં ઓછા એક ‘પ્રેષક’ અને એક ‘ગ્રાહક’ હોય છે. જેમ કે વક્તા-શ્રોતા, લેખક-વાચક, પ્રદર્શક-દર્શક. ઓછા આ બે સભ્યો સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે.
કેટલાય પ્રત્યયનો માહિતીલક્ષી હોય છે, તો કેટલાક પ્રત્યાયનો મનોરંજક હોય છે.
હાલમાં ટેકનોલૉજીના વિકાસ સાથે ફૅક્સ, ઈ-મેઈલ. વૉઈસ-મેલ, એસએમએસ જેવા પ્રત્યયનના નવા માર્ગો વિકાસ પામ્યા છે.
સારા પ્રત્યાયનનું મુખ્ય ધ્યેય એક પક્ષના વિચાર કે અર્થ એ જ સ્વરૂપમાં બીજા પક્ષના મન સુધી પહોંચાડવાનું છે.
પ્રત્યાયનમાં સંદેશાનો પ્રવાહ સરળ રીતે વહે તો અસરકારક પ્રત્યાયન થાય અને પરિણામે હાનિ થાય.