Chapter Chosen

મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુંકનોંધ લખો. 
વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન (Pyschology of Personality)  

વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તન અને વ્યક્તિત્વના કક્ષણોની સમજૂતી આપે છે. તે વ્યક્તિત્વના ઘડતર અને પરિવર્તનનાં નિર્ણાયક પરિબળોની ઉપયોગી માહિતી આપે છે.

વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસનાં જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરે છે.

એકસમાન વારસો અને વાતાવરણમાં ઉછરેલાં લોકોનાં વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. આ તફાવત પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે થઈ શકે તેનો અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરનારાંં પરિબળોને જાણવાં વગેરેનો અભ્યાસ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે.

વ્યક્તિત્વ વિકાસ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારા અનુસાર વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો આપ્યાં છે.

આ ક્ષેત્રોમાં કાર્ય કરતા નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટે તાલીમ પણ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈઓ દૂર કરી વ્યક્તિત્વનાં પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરે છે.


Advertisement
સંગઠનલક્ષી મનોવિજ્ઞાન : માનવસંસાધન વિકાસ અને વ્યવસ્થાપનની સમજૂતી આપો.

ટુંકનોંધ લખો. 
માનવવાદી અભિગમ (Humanistic Approach) : 

ટુંકનોંધ લખો. 
બોધાત્મક મનોવિજ્ઞાન (Cognitive Psychology)  

ટુંકનોંધ લખો. 
જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન (Lifespan and Developmental Psychology)  

મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્ર ‘પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન’ની સમજૂતી આપો.

Advertisement