Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જીન પ્રિયાજેનો સંવેદનિકકારક તબક્કો

શિશ્નકેન્દ્રી અવસ્થા કોને કહેવાય ?


Advertisement
જીન પિયોજેનો મૂર્ત ક્રિયાત્મક તબક્કો 

મૂર્ત ક્રિયાત્મક તબક્કો : સાતથી બાર વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. સાત વર્ષની ઉપરના બાળકને વજન, કદ અને દળમાં થતા ફેરફારની સમજ પડે છે. બાળકમાં સંખ્યાત્મક અને અમૂર્ત વિચારણાની શક્તિ પણ આ ઉંમરે વિકસે છે. આ બધી પ્રક્રિયા પદાર્થલક્ષી હોય છે.

આ તબક્કામાં બાળક ભૌતિક પદાર્થોનો વિચાર કરી શકે છે. પરંતુ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલ અંગે તર્ક કરી શકતું નથી. બાળક નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે. પરંતુ અહિંસા, આત્મા, પરમાત્મા, પ્રમાણિકતા વગેરે ખ્યાલો સમજી શકતું નથી. તે જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. આમ, ભૌતિક પદાર્થોને લગતો ખ્યાલ તેનામાં સારી રીતે વિકસેલો હોય છે.


Advertisement

જીન પિયોજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપો.


જૈવિક પ્રક્રિયાઓ અને બોધાત્મક પ્રક્રિયાઓ

Advertisement