CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શિશ્નકેન્દ્રી અવસ્થા કોને કહેવાય ?
મૂર્ત ક્રિયાત્મક તબક્કો : સાતથી બાર વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. સાત વર્ષની ઉપરના બાળકને વજન, કદ અને દળમાં થતા ફેરફારની સમજ પડે છે. બાળકમાં સંખ્યાત્મક અને અમૂર્ત વિચારણાની શક્તિ પણ આ ઉંમરે વિકસે છે. આ બધી પ્રક્રિયા પદાર્થલક્ષી હોય છે.
આ તબક્કામાં બાળક ભૌતિક પદાર્થોનો વિચાર કરી શકે છે. પરંતુ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલ અંગે તર્ક કરી શકતું નથી. બાળક નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે. પરંતુ અહિંસા, આત્મા, પરમાત્મા, પ્રમાણિકતા વગેરે ખ્યાલો સમજી શકતું નથી. તે જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. આમ, ભૌતિક પદાર્થોને લગતો ખ્યાલ તેનામાં સારી રીતે વિકસેલો હોય છે.
જીન પિયોજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપો.